________________
(गजराती) पस्तक का विमोचन वि.सं. २०५७
વિ.સં. ૨૦૧૬, કારતક સુદં ૧ ૦૯-૧૧-૧૯૯૯ મંગળવાર : નૂતનવર્ષ
સંયમ-જીવન સુરક્ષિત રહે, મોક્ષનો હેતુ સફલ બને, એ માટે શાસ્ત્રકારોએ ઉપાય બતાવેલા છે.
૨ સંયમ જીવનનું સુંદર પાલન કરવાથી અહીં જ મોક્ષનું સુખ અનુભવાય છે.
- ૪ ગતિમાં સર્વોચ્ચ મનુષ્યગતિ છે. તીર્થકરો પણ છેલ્લે મનુષ્ય બનીને જ મોક્ષે જાય.
આજ સુધી તીર્થકર બનીને મોક્ષે ગયેલા (જિનસિદ્ધ) કેટલા ? તીર્થંકર બન્યા વિના મોક્ષે ગયેલા (અજિનસિદ્ધ) કેટલા ? બંને અનંતા છે. પણ બંને અનંતમાં ફરક છે. તીર્થકરના અનંતથી અસંખ્યાતગણા અનંતા બીજા મોક્ષે ગયેલા છે.
ભરતક્ષેત્રની અપેક્ષાએ એક અવસર્પિણીમાં ૨૪ જ તીર્થકરો મોક્ષે ગયા પણ એમના શાસનમાં અસંખ્યાત મોક્ષ ગયા.
મહાવિદેહમાં આટલા કાળમાં અસંખ્યાતા તીર્થકરો મોક્ષે ગયા. એનાથી બીજા અસંખ્યાતા સમજી લેવા.
૫૩૨
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧