________________
આવા પ્રભુને હૃદયમાં ધરીએ તો ભવોદધિ શોષાઈ જાય. એટલે ? આપણા હૃદયમાં ઉછળતો વિષય - કષાયનો સાગર
ગાથા ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ : પૂજ્યશ્રી : ગુણોને ક્યાંય જગ્યા ન મળી, તેઓ પ્રભુમાં જઈ વસ્યા.
દોષો ગુસ્સે થઈને ભાગ્યા. ભાગતા ભાગતા કહેતા ગયા : તમે ન રાખો તો કાંઈ નહિ, અમને રાખનારા ઘણા છે.
શશિકાન્તભાઈ : પ્રાતિહાર્યોનું ધ્યાન શું આપે ? - અશોકવૃક્ષના ધ્યાનથી સાત લાભ : (૧) શોક નાશ. (૨) ક્ષુદ્ર જનોથી અનભિભવનીયા. (૩) વચનનું અપ્રતિકતપણું. (૪) રોગાદિની શાંતિ. (૫) સમર્પણ. (૬) અર્થોપાર્જનની ક્ષમતા. (૭) સૌભાગ્યનું અખંડિતપણું.
સિંહાસન - ધ્યાનથી સાધક સ્થાનભ્રષ્ટ ન બને. - ચામર - ધ્યાનથી ચમરબંધીની સેવા ન કરવી પડે.
છત્ર ધ્યાનથી જીવનમાં ભક્તનું છત્ર (આબરૂ) ઊડી ન જાય.
ગાથા ૩૨-૩૩ : ભગવાન ચાલે ત્યાં પૃથ્વી સુવર્ણમય બને. ભગવાન ચાલે ત્યાં ઉપદ્રવ ટળે.
મારા પગલાં પણ આપના આજ્ઞારૂપ તીર્થમાં પડે તો કામ થઈ જાય.
ગાથા ૩૪ :
સિંહ, હાથી આદિ પ્રતીકોથી ક્રોધ, અહંકાર આદિ દોષોના વિપ્નો ટળે – એમ સમજવાનું છે.
ગાથા ૩૫, ૩૬, ૩૭ :
દાવાનલાદિ રૂપ કષાયો પેદા થાય ત્યારે પ્રભુ ! આપનું નામ જળનું કામ કરે છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
* * * *
* * *
* * * ૧૧૯