________________
Hી ક
વિ કયજી ગણિવરને આચાર્ય-પદ
5.વિજયજી તથા પૂમોન એક
પતવિજયજીને પંન્યાસ*.
અમીની કોમુનિચવિજયજીને મણ દાના
Bત્સવ.સમારોહ
| gs ક રાકવા૨ ૧-૨-ર000, [ગિઈ છે #ગ #wria નાપાએ સવરજી , ,
+
રાજs
શ્રીમતી પન્નાબેન દિનેશભાઈ રવજીભાઈ મહેતા પરિવાર આયોજિત ઉપધાન-તપ પ્રારંભ, ૩૮૦ આરાધકો.
આસો વદ ૩ ૨૭-૧૦-૧૯૯૯, બુધવાર
૦ નવપદોની આરાધના કરવી એટલે આત્માના જ શુભભાવોની આરાધના કરવી. અરિહંતાદિ પદો આપણી જ વિશિષ્ટ અવસ્થાઓ છે. આપણામાંથી કોઈ અરિહંત બનીને કે કોઈ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ બનીને સિદ્ધ બનવાના.
આખરે સિદ્ધ તો બનવું જ પડશે ને ? આજે કે કાલે, એના વિના ઉદ્ધાર તો નથી જ.
- જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધ આરાધના એ જ જન્મમાં મુક્તિ આપે. કાળ, સંઘયણ, વગેરેની અનુકૂળતા ન મળે તો ૨ કે ૩ ભવ, ૭-૮ ભવ તો બહુ થઈ ગયા. આટલા ભવોમાં તો મોક્ષ મળવો જ જોઈએ.
જ્યારે પણ સિદ્ધિ મળશે અરિહંતાદિની ભક્તિથી જ મળશે. તો શા માટે અત્યારથી જ અરિહંતાદિની ભક્તિ
૪૬૪
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧