________________
थाणा में दक्षिण-प्रदर्शनी, वि.सं. २०५४
ભાદરવા વદ ૧૨ ૦૬-૧૦-૧૯૯૯ : સવાર
આનંદ છે, અત્યારે આપણે ભગવાનના વચનોનો, સાથે મળીને સ્વાધ્યાય કરીએ છીએ.
જિન-વચન આજ સુધી આપણને નથી મળ્યું. મળ્યું હશે તો ફળ્યું નહિ હોય. જિન-વચનમાં આદર જાગી જાય તો કામ થઈ જાય. જુઓ અજિત શાન્તિ શું કહે છે ?
जइ इच्छह परम-पयं,
૩૫૪
अहवा किति सुवित्थडं भुवणे, तो तेलुक्कुद्धरणे,
जिणवयणे आयरं कुणह
જો તમે મોક્ષ કે સર્વવ્યાપી કીર્તિ ઇચ્છતા હો તો, ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિન-વચનમાં આદર કરો.
નવકારમાં શું તાકાત છે ? નવકાર ગણ્યો એટલે વજ્રના પાંજરામાં તમે બેસી ગયા. પતી ગયું. હવે કોઈનોય ભય નહિ.
જિન-વચન હૃદયમાં પરિણામ પામે તે સ્તુતિ
* * કહે કલાપૂર્ણસૂરિ-૧