________________
આપણને શી રીતે થાય ? ધર્મ કરતાં આનંદ થવો જોઈએ. આનંદ થાય તો સમજવું : હું હળુકર્મી છું. કંટાળો આવે તો સમજવું : હું ભારેકર્મી છું.
“મા રુષ મા તુષ' આ બે વાક્ય પણ જેમને નહોતા આવડતા એવા મુનિ કેવળજ્ઞાન કેમ પામી ગયા ? તેઓ જાણતા હતા ? મને ભલે નથી આવડતું, મારા ગુરુને તો આવડે છે ને? મારા ગુરુનું જ્ઞાન એ મારું જ જ્ઞાન છે. આવા સંપૂર્ણ સમર્પણથી જ તેઓ કેવળજ્ઞાન પામી શક્યા હતા.
પુત્ર પિતાની મિલ્કતનો વારસદાર બને,
તો ભક્ત ભગવાનની મિલ્કતનો વારસદાર કેમ ન બને ?
તો શિષ્ય ગુરુની મિલ્કતનો વારસદાર કેમ ન બને ? ભક્ત એટલે ભાવિ ભગવાન !
ભગવાને પોતાનું અંતરંગ ઐશ્વર્ય ભક્ત માટે જ અનામત રાખેલું છે.
__ 'कडं कलापूर्णसूरिए' पुस्तक जोयु. अद्भुत वाचनाओने उद्धृत करीने लख्युं छे. ते श्रमण वृंदोने उपयोगी बनशे. बंधु-युगल जोडीए ज्ञान-साधनामां अभिवृद्धि करी तेनी अनुमोदना.
- आ. विजयगुणरत्नसूरि
- ૪ લવિના
કુરd.
'कहे कलापूर्णसूरि' नामनुं पुस्तक मळ्यु. मात्र एक ज पार्नु वांच्यु. ने वांच्या पछी एम ज लाग्युं के साक्षात् परमात्मानुं मिलन आ ज पुस्तकमां छे.
- आचार्य विजयरत्नाकरसूरि
समेतशिखरजी तीर्थ.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * *
=
*
*
*
*
*
*
* * *
૩૦૯