________________
કલ્પ છે. ભગવાનને એની અપેક્ષા નહોતી. ભગવાન સ્વયંસંબુદ્ધ છે. કોઈની પ્રાર્થના વિના જ માત્ર કરુણાથી તીર્થસ્થાપના કરી છે ભગવાને.
સૂર્ય કોની પ્રાર્થનાથી ઊગે છે ? ફૂલ કોની પ્રાર્થનાથી ખીલે છે ? પાણી કોની પ્રાર્થનાથી તરસ છિપાવે છે ? વાયુ કોની પ્રાર્થનાથી વહે છે ? વાદળ કોની પ્રાર્થનાથી વરસે છે ? કોયલ કોની પ્રાર્થનાથી ટહૂકે છે ? એ તેમનો સ્વભાવ છે.
ભગવાનનો પણ પરોપકાર કરવનો સ્વભાવ છે; પ્રાર્થના વિના પણ. ચંડકૌશિકે કદી કહ્યું નહોતું : તમે મારું હૃદય પરિવર્તન કરજો.
ઘણા પૂછે છે : ચંડકૌશિક સાથે પૂર્વભવનો કોઈ સંબંધ હતો ?
ચંદના સાથે પૂર્વભવનો કોઈ સંબંધ હતો ?
સંબંધ હોય કે ન હોય, હેમચન્દ્રસૂરિ વીતરાગ સ્તોત્રમાં કહે છે : “મસંબંધ વન્યવ:' ભગવાન સંબંધ વિનાના સ્વજન છે. એ દ્વારા ભગવાન આપણને પણ સૂચવે છે : તમે કદી પરોપકારમાં સંબંધ જોશો નહિ.
પરોપકાર અંતતોગત્વા સ્વોપકાર જ છે. જીવત્વનો તો બધાની સાથે સંબંધ છે જ.
पुस्तको खूब ज सुंदर छे. आत्माने ढंढोळता आवा पुस्तको बहार पाडता रहेजो. आपनुं कार्य निर्विघ्ने थाय एवी प्रार्थना.
- आचार्य जयशेखरसूरि
धारवाड, हुबली.
૨
૬
*
*
*
*
*
*
#
#
#
#
* * કહે કલાપૂર્ણસૂરિ-૧
# કહે.