________________
.
:કે આ
છે
કેમકે -
'
છે.
કે
સફર
એ પાઈ વિવેજિ. - enયતwવ.-વિ.- વિરાજિ. - देवेन्द्रसूरिजी के साथ चिन्तनमग्न पूज्यश्री दि. २१-०१-१९६७, वांकी (कच्छ)
ભાદરવા સુદ ૧૩ ૨૩-૦૯-૧૯૯૯, ગુરુવાર
- પુષ્પરાવર્તની ધારા એટલી પ્રબળ હોય છે કે એનું પાણી જમીનમાં ખૂબ ઊંડે જાય છે, પછી વર્ષો સુધી વરસાદ ન પડે તોય પાક થયા કરે.
ભગવાનની વાણી પણ પુષ્કરાવર્તન મેઘ જેવી છે. ૨૧ હજાર વર્ષ સુધી કામ કરશે, સર્વવિરતિનો પાક થયા જ કરશે.
૪ જેટલી શક્તિઓ કેવળજ્ઞાનીમાં પ્રગટ રૂપે દેખાય છે, તે બધી જ શક્તિઓ બધા જ જીવોમાં પ્રચ્છન્નરૂપે રહેલી જ છે.
આપણું ભાવિ પ્રગટ સ્વરૂપ અત્યારે પણ કેવળજ્ઞાનીઓને પ્રગટ છે. એકના નાણા ઊધાર છે, બેન્કમાં જમા છે. બીજાના નાણા રોકડા છે.
જીવ અને શિવમાં આ જ ફરક છે.શિવનું ઐશ્વર્યા રોકડું છે. આપણું ઉધાર ! આપણું ઐશ્વર્ય કોઈએ (કર્મસત્તા) દબાવી દીધું છે. આપણે ઉઘરાણી કરી શકતા નથી. આપણે માલિક છીએ. ઉઘરાણી કરી શકીએ તેમ છીએ. આપણું આ સ્વામિત્વ
૨૮૪
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧