________________
- गोचरी लाभ लेता हुआ भक्त-गण, वढवाण, वि.सं. २०४५
શ્રાવણ સુદ ૮ ૧૯-૦૮-૧૯૯૯, ગુરુવાર
- શ્રી સંઘમાં, તીર્થમાં પોતાની શક્તિ ભગવાને એ રીતે ભરી જેથી ૨૧ હજાર વર્ષ સુધી ચાલે. એ તીર્થની સેવા આપણે કરીએ તો એની શક્તિનું આપણામાં સંક્રમણ થાય.
જો રાવણના અભિમાનથી – દુર્યોધનના ગુસ્સાથી રામાયણ – મહાભારતનું સર્જન થઈ શકતું હોય તો ગુણોનું સર્જન ન થઈ શકે ? દુર્ગુણો કરતાં ગુણોની શક્તિ ઓછી છે ?
એક સંગીતકાર, શિલ્પકાર, શિક્ષક કેટલાને તૈયાર કરે ? તો એક તીર્થકર કેટલાને પહોંચાડી શકે ? ભગવાન આદિનાથનું કેવળજ્ઞાન અસંખ્ય પાટપરંપરા સુધી ચાલતું રહ્યું.
સમ્યગ્દર્શન થાય છે ત્યારે જીવને ખ્યાલ આવે છે : બેં બેં કરતી બકરી હું નથી, હું મોતીનો ચારો ચરનારો હંસ છું, ગર્જના કરતો કેસરીયો સિંહ છું. હું જન્મ-મરણના ચક્કરમાં પીસાતો પામર કીટ નથી, પરમાત્મા છું.
કહે
*
*
*
*
*
*
*
*
*
*
* *
* ૧૮૧