________________
(५) दुर्लभं मानुषं जन्म, जन्म मरणनिमित्तम्, चपलाः તપ:, વિષય: ટુરવદેવ, સંયો: વિપ્રોન્તા , प्रतिक्षणं मरणम्, दारुणो विपाकः इति अवगतसंसारनैर्गुण्यः સંસારની નિર્ગુણતાનો જાણ હોય.
( ૬ )તદિર: સંસારથી વિરક્ત થયેલો હોય. (૭)પ્રતનુષાય: અલ્પ કષાયી. (૮) પહાથઃ અલ્પ હાસ્યવાળો.
(૧) તજ્ઞઃ કૃતજ્ઞતા અને પરોપકાર વિશ્વના સૌથી મોટા બે ગુણો છે. બીજાના ઉપકારને લઈને સ્વીકારવો, માનવો તે કૃતજ્ઞતા. બીજા પર ઉપકાર કરવો તે પરોપકાર.
(૨૦) વિનીત: દીક્ષાર્થીનો સૌથી મોટો ગુણ વિનય છે.
(૨૨) રાણાતિપ્રથાનપુરુષ મતઃ રાજા વગેરે મોટા માણસોને માન્ય પુરુષ દીક્ષા લે તો શાસનપ્રભાવના સુંદર થાય.
(૨૨) મદ્રોહબ્રૂારી: કોઈનો પણ દ્રોહ ન કરે તે ગુનો દ્રોહ થોડો કરે ? ગુરુને છોડીને હાલતો ન થાય. પ્રમત્તાવસ્થામાં પણ શલક ગુરુને પંથકે છોડ્યા નહોતા.
(૨૩) જ્યાUTI : રૂપવાન, ભદ્રમૂર્તિ. (૨૪) શ્રદ્ધઃ શ્રદ્ધાળુ (૧૬) સ્થિર: સ્થિરમતિ. ( ૬ ) સમુuપન્ન : ગુરુને સમર્પિત હોય.
આ રીતે ગુણપૂર્વક વિધિપૂર્વક દીક્ષા લીધેલી હોય તે જ ગુરુ બનીને દીક્ષા આપી શકે. ગુરુનો આ પ્રથમ ગુણ થયો.
(૨)વિધિપૂર્વ-પૃહીત-પ્રવી: વિધિપૂર્વક પ્રવ્રયા ગ્રહણ કરનાર.
()વિત-ગુરુનવીસ: ગુરુકુલવાસી. બધા ગુણો ગુરુકુલવાસથી ખીલે. ગુરુ છોડ્યા પછી ટકાની કિંમત નથી. માછલાં સાગરમાં અથડામણના ભયથી બહાર નીકળી જાય તો ? નિર્દોષ આહારના બહાને પણ ગુરુકુલવાસથી બહાર વિચરી ન શકાય. ગુરુકુલવાસ એટલે ગુણરત્નોની ખાણ. અહીં અનેક રત્નોની પ્રાપ્તિ થાય. ગુરુકુળવાસને નહિ છોડનારો ગુરુની જ્ઞાનાદિ ગુણસમૃદ્ધિનો અધિકારી બને છે.
- ૧૬ ગુણોથી યુક્ત દીક્ષાર્થી, વિધિપૂર્વક દીક્ષા લઈને ગુરુકુલવાસનું સેવન કરે તો જ એ ગુરુ બનવાને લાયક બની શકે.
૪૮
*
*
*
*
*
*
*
*
*
* * કહે