SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ભેજ્ઞાન શિવમાર્ગો, જ્ઞાનશેય ઈiાં મર્યાદિ ધ્યાનધ્યેયની શુદ્ધતા ભેજ્ઞાનવિના નાદી. અજીવ તત્ત્વની વિચારણા શા માટે સ 1 नवानामपि तत्त्वानां ज्ञानमात्मप्रसिद्धये। येनाअजीवादयो भावाः स्वभेद प्रतियोगिनः॥ (૧૮-૩ અધ્યાત્મ સાર) આત્માની પ્રતીતિ કરવા નવ તત્ત્વોનું જ્ઞાન જરૂરી છે. જીવતત્ત્વના પૂર્ણ નિર્ણય માટે અજીવ તત્ત્વનો નિર્ણય પણ જરૂરી, તેના વિના જીવ તત્ત્વનો નિર્ણય થવો દુષ્કર. કારણ જીવદ્રવ્યથી પુદ્ગલદ્રવ્ય વિપરીત સ્વરૂપવાનું છે અને અનાદિકાળથી આત્મા અજીવમય થઈ ગયો છે, તેથી જીવતત્ત્વના નિર્ણયને પ્રતીતિરૂપકરવા અજીવ તત્ત્વનો નિર્ણય કરવો જરૂરી છે. જયાં સુધી જીવદ્રવ્યની તથા અજીવ દ્રવ્યની પ્રતીતિ ન થાય ત્યાં સુધી જીવ દ્રવ્ય પ્રત્યે રુચિના પરિણામરૂપ અને અજીવ દ્રવ્ય પ્રત્યે ઉદાસીનતાના પરિણામ થવા રૂપ સમ્યગદર્શન ન થાય અર્થાત્ સમ્યગદર્શન પ્રગટાવવા જીવાદિ નવતત્ત્વને જાણવા જરૂરી. ગીવાડું નવ પ્રત્યે નો ગાળ તરસ હોર્ડ સમેત્તિ. ભાવે સદંતો ગયાનમાવિ મત્તા જે જીવાદિ નવ તત્ત્વોને શ્રદ્ધાપૂર્વક જાણે છે તેનામાં અવશ્ય સભ્યત્વ છે જ, પણ જે નવ તત્ત્વોને જાણતો નથી અને માત્ર શ્રદ્ધા કરે છે તો તેમાં પણ સમ્યક્ત છે. જેમ ભાષ0ષ મુનિને નવ તત્ત્વનું વિશેષ જ્ઞાન ન હતું પણ જિનેશ્વરદેવે જે કહ્યું તે સાચું જ હોય તેવી પ્રબળ શ્રદ્ધાના કારણે તેમાં પણ વ્યવહારથી સમ્યક્ત ગણાય અને તે નિશ્ચય સમ્યત્ત્વનું કારણ બને. અજીવ તત્ત્વ 1
SR No.032603
Book TitleNavtattva Part 02
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherPrabhaben Mangaljibhai Shah Mahuwawala
Publication Year2018
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy