SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ અમ્લપિત્તચિકિસિત-અધ્યાય ૧૬ મે ૯૩૭ સારી રીતે પીસી–લસોટી નાખી તેઓને | કપાવે અથવા ખૂબ વધારીને વિકૃત બનાવે એવા પ્રદેહ કે લેપ લગાડો; અથવા સુરસ- | આહારપાણીનું સેવન ચાલુ રાખ્યા કરે, ત્યારે તેણે તુલસી, સરગવો, માથ, કાલમાલક-કાળી. | સેવેલા એ આહારપાણીનું તે વિકૃત પિત્તના કારણે તુલસી, વાવડિંગ અને હિંગુપણ નામનું | બરાબર પાચન થતું નથી, પણ અપકવ આહારઘાસ એટલાંને સમાન ભાગે લઈ લસોટી રસરૂપે તે વિદગ્ધ બને છે અને વધુ પ્રમાણમાં નાખી તેને પ્રદેહ-લેપ લગાડ; અથવા અલભાવ-ખટાર અશ્લભાવ-ખટાશરૂપે તૈયાર થાય છે, તે રોગને ત્રિફળા અને દારુહળદર સમાન ભાગે લઈ | ‘અમ્લપિત્ત” કહેવામાં આવે છે. ૧,૨ તેઓને કલેક બનાવી તેનો લેપ લગાડવો; “અમ્લપિત્ત” નીનિદાનપૂર્વકની સંપ્રાપ્તિ અથવા હળદર અને રસાંજન–રસવંતીને વિરુદ્ધાથાનાનીવા રામે કક બનાવી તેનો લેપ લગાડવો; ઉપરાંત | પિછાત્રાનામાનાં મથાનાં જોવચ ર મ રૂ . નાગરમેથ, ઉશીર-વાળ, આસ્ફોટ–આકડો, પુર્વવિધ્યમિોળાના વેકાનો ઘારી રા. અરડૂસો, હળદર, કરંજ, પૂતિકરંજ અને | अत्युष्णस्निग्धरूक्षाम्लद्रवाणामतिसेवनात् ॥४॥ લીંબડો–એટલાંને સમાન ભાગે લઈ તેઓને फाणितेक्षुविकाराणां कुलत्थानां च शीलनात् । અધકચરાં કરી તેઓના કવાથ અને કલક भृष्टधान्यपुलाकानां पृथुकानां तथैव च ॥५॥ સાથે પકવેલા તેલનું શરીરે–ચર્મદલ ઉપર भुक्त्वा भुक्त्वा दिवास्वप्नादतिस्नानावगाहनात् । માલિસ કરવું. ૧૭ अन्तरोदकपानाच्च भुक्तपर्युषिताशनात् ॥६॥ भवति चात्र श्लोकः वातादयः प्रकुप्यन्ति तेषामन्यतमो यदा । અહીં છેલ્લે આ એક શ્લેક મળે છે मन्दीकरोति कायाग्निमग्नौ मार्दवमागते ॥७॥ एषा चर्मदलोत्पत्तिाख्याता वर्णरूपतः। एतान्येव तथा भूयः सेवमानस्य दुर्मतेः। साध्यासाध्यविधानैश्च प्रतीकार्या यथाक्रमम ॥१८ यत्किञ्चिदशितं पीतं देहिनस्तद्धि दह्यति ॥८॥ એ પ્રમાણે આ ચર્મદલ રોગની ઉત્પ સુરત યાતિ ગુમામારા સ્થિતYI ત્તિને તેના વર્ણ–રંગ તથા ૩પ-લક્ષણોની ત મામૂથ પિત્તપાત ૧// સાથે અહીં કહેવામાં આવી છે; પરંતુ | | जन्तोर्यदनुबध्नाति लौल्यादनियतात्मनः। વધે તે રગને સાધ્ય કે અસાધ્ય જાણ્યા (પ્રમાણથી વિરુદ્ધ કે સંયોગથી)વિરુદ્ધ ખોરાક ખાધા કરવાથી (અજીર્ણ) થયું પછી તેને ગ્ય ચિકિત્સા દ્વારા અનુક્રમે હોય છતાં ઉપરાઉપરી ખાધા કરવાથી ઉપચાર કરે. ૧૮ ખાધેલ ખોરાકનું અજીર્ણ કે અપચો થાય इति ह स्माह भगवान् कश्यपः॥ છે; આમ અજીર્ણ કે અપક્વ આહારરસ એમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું. ૧૯ હોય. તે છતાં અથવા આમ હોય એટલે ઇતિ શ્રીકાશ્યપસંહિતામાં ખિલસ્થાન વિષે “ચર્મ દલ- ખાધેલું બરાબર પચ્યું જ ન હોય પણ ચિકિત્સા ” નામનો અધ્યાય ૧૫ મે સમાપ્ત | અપર્વ સ્થિતિમાં જ પડ્યું હોય તે છતાં અમ્લપિત્તચિકિસિત અધ્યાય ૧૬ માં તેની ઉપર નવા નવા ખોરાકનું પૂરણ કર્યા अथातोऽम्लपित्तचिकित्सितं व्याख्यास्यामः ॥१॥ કરવાથી પિષ્ટાન્ન-લોટના રાક વધુ ખાવાદતિ હૃ સ્મીઠ્ઠ મવાનું શરૂથge | ૨ થી, બરાબર પકવ્યા ન હોય તેવા ક હવે અહીંથી આરંભી “અમ્લપિત્ત”| ખોરાક ખાવાથી, મધનું સેવન કર્યા કરવાનામના રોગની ચિકિત્સા અમે કહીશું, એમ થી, ગોરસ-દૂધ, દહીં વગેરેનું વધુ સેવન ભગવાન કશ્યપે જ કહ્યું હતું. ૧,૨ | કર્યા કરવાથી, ભારે તથા ભેજ વધારનાર વિવરણ: જ્યારે કઈ પણ માણસ પિત્તને | આહાર વધુ સેવવાથી; (મળ-મૂત્રાદિના
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy