SearchBrowseAboutContactDonate
Page Preview
Page 974
Loading...
Download File
Download File
Page Text
________________ ચર્મલ ચિકિત્સિત–અધ્યાય ૨૫ ૩૩ તે ચરકડાં દાઝેલા ગોળના જેવાં પ્રકાશવાળાં | જે ચમદલ રોગ અસાધ્ય હોય તેની અથવા તેવા ગોળના જેવા રંગવાળાં થાય | ચિકિત્સા ન કરવી; પરંતુ જે ચર્મદલ રેગ છે; એ ચકરડાંઓમાં ત્રણે ગુણો કે દેશે | સાધ્ય હોય તેને તે વૈદ્ય ચિકિત્સા દ્વારા એકીસાથે રહેલા હોય છે; તેમ જ એ અવશ્ય મટાડે; જે ચર્મદલ રોગને વૈદ્ય ચરકડાં જલદી પાકી જાય એવાં હોય છે; | ઠંદ્વજ એટલે કે બે દોષોના મિશ્રણથી કોઈ પણ ગંધથી રહિત અથવા ખરાબ | ઉત્પન્ન થયેલ દેખે અને વધુમાં તે ધ્વજ ગંધથી યુક્ત હોય છે, તેમ જ ચિરાઈ ગયેલાં | ચર્મદલમાં જે પાક થયેલ દેખે, તો તેનું હાઈને મુડદાંના જેવા દુગધી સાવને સવ્યા | તે રૂપ અથવા લક્ષણ જાણીને તેની સારી કરતાં હોય છે; એવાં ચકરડાંથી તે રેગી| રીતે ક્રિયા અથવા ચિકિત્સા કરવી; કારણ નું શરીર ચોપાસ વ્યાપ્ત બની જાય છે; | કે આ ચર્મદલ રોગની વારંવાર ચિકિત્સા તેથી એ રોગી બાળક ચીરો પાડે છે અને | કરાય છે, તે પણ તે એકદમ શાંતિને નિરંતર કષ્ટથી કાયમ રડ્યા કરે છે, ધાવણ | પામતો નથી; (એવો તે હઠીલો છે;) એ ધાવવું તેને ગમતું નથી; તે ઉપરાંત એ જ કારણે આ ચર્મદલ રોગને “ઉત્પાતરોગ” રોગવાળા તે બાળકને કાળા અને અરુણના | કહેવામાં આવે છે અને તે રોગ કેઈ પણ જેવા રાતા રંગના ઝાડા ઘણા જ થવા માંડે | પ્રકારે વિશ્વાસ કરવા યોગ્ય હોતો નથી; છે; જેથી એ સાંનિપાતિક ચર્મદલનો રોગી તેથી તે ચર્મદલ રોગની સારી રીતે ચિકિત્સા તે બાળક અથવા તેનો એ રોગ અસાધ્ય | કરવી જોઈએ; તેથી હવે તેની ચિકિત્સા બને છે. ૧૦ કહીશ. ૧૨-૧૪ આ ઉપદ્રવોથી યુક્ત સાંનિપાતિક ચર્મ | વાતિક ચર્મદલની ચિકિત્સા દલના રેગીની ચિકિત્સા ન કરવી | તત્રવિતવ ધાત્રી સ્થàવો પડ્યાં छदितृष्णाज्वराध्मानश्वयथुहिक्काश्वासखर- नीलिकाचूर्णयुतं सपिः पाययेत्, त्रिवृच्चूर्णघृतं भेदोपद्रवान्वितश्च प्रत्याख्येयः ॥११॥ वा। ततः संसगेपिपादितालघुस्निग्धै!षैर्दाडिम જે બાળકને ત્રિદેષજ સાંનિપાતિક ધિવકુંતૈમોમિક્સયાજિવાતીનાનપરા ચર્મદલ રોગ થયો હોય અને તેની સાથે | શાળામામૈથુનં ૨ નાનુtતા વિવાધેિઊલટી, વધુ પડતી તરશ, જવર, આફરો, | रण्डबृहतीगोक्षुरकपुनर्नवापृश्निपर्ण्य इति कषायસેજા, હેડકી, શ્વાસ તથા સ્વરભેદ–એટલા | મન થાય તન્યશોધનાથ, દિપમૂછવાય ઉપદ્રો જે જણાતા હોય તે એ ચર્મદલના | વા | સાક્ષી પુર્વે નાઈiાંત જે તના રોગી બાળકની ચિકિત્સા કરવાની વિશે ના | પ, તથાSHNSOTહતી ટાક્ષિાપાડી દેવી જોઈએ. ૧૧ | यतः प्रदेहः शताहामधकाजगन्धाकाश्मर्यबहती. भवन्ति चात्र श्लोकाः कण्टकारिकाबलापीलुगुडूचीकल्को वा भद्रमु स्तात्व(ग)गरुकल्को वा पुराणसर्पिस्तिलकल्को આ સંબધે અહીયાં કે મળે છે- | તિા કહggTgટાપરિનિથિ પતિनोपक्रमेदसाध्यं तु साध्यं यत्नेन साधयेत् ।। षेकः, पयसा वा सुखोष्णेन चेति । देवदारुयत् पश्येद् द्वन्द्वजं रूपं पाकं वा रूपतोऽधिकम् ॥१२ रास्ताबहिणमज्जेति तैलं विपक्कमभ्यञ्जनीयं बिल्वतस्य तस्य विदित्वा तु क्रियां सम्यक् प्रयोजयेत् । देवदारुचूतमुक्तिफलविपक्वं वा द्विबलाबिल्वयेनोपक्रम्यमाणोऽपि शान्ति नैति पुनः पुनः॥१३॥ मूलसुरदाम्रिपेशिकाविपक्कं वेति वातचर्मदलतेनैवोत्पातरोगोऽय न विश्वास्यः कथञ्चन। चिकित्सितमुक्तम् ॥ १५॥ તતિ થgો યથાવરિક્રિતિકાતHI૪ તેમાં પ્રથમ જ ધાત્રી એટલે કે બાળક
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy