SearchBrowseAboutContactDonate
Page Preview
Page 960
Loading...
Download File
Download File
Page Text
________________ વિસપચિકિત્રિત-અધ્યાય ૧૪મો mm tie વિસને ત્રિદોષજ કહેલ છે; કેમ કે રૂક્ષ, ઉષ્ણ અંગો પર જાણે કીડીઓ ફરતી હોય એવું જણય તથા પૂરણ–ખૂબ પેટ ભરીને ખોરાકે ખાવાથી અને જે પ્રદેશ પર વિસર્પ ફેલાય તે પ્રદેશ આ ત્રિદોષજ વ્યાધિ-વિસર્પરોગ ઉત્પન્ન થાય છે; કાળાશયુક્ત પીળી ઝાંઈવાળો જણાય; ત્યાં સોજો છતાં કફનો સંસર્ગ પણ તેમાં અધિક હોય છે. ૧૯ | પણ આવે; સોયો ભેંકાતી હોય તેવી પીડા થાય; વિસપમાં થતાં રૂપો જાણે કે તે પ્રદેશ ચીરાઈ જતો હોય એવું જણાય; શૂલ ભોંકાતું હોય તેવી ત્યાં વેદના પણ થાય; વિસર્ષ રોગ બહાર પ્રકટે છે, ત્યારે | પાર | પરિશ્રમ વિના થાક જણાય; તે પ્રદેશને વાયુની સાથે રક્તપ્રકોપના કારણે વરની સંકેચ થાય; ત્યાંના રૂંવાડાને હર્ષ–ખડાં થઈ સાથે બહારના ભાગમાં ફેલ્લા પણ પ્રકટી જાય; તે પ્રદેશ ફરકવા કરે; અતિશય પીડાય અને નીકળે છે. ૨૦ તાત્કાલિક ચિકિત્સા ન કરાય તે જલદી ફૂટી જાય એવા બારીક ફોલલાઓ વડે તે પ્રદેશ છવાઈ વિવરણઃ એકંદર વિસર્ષમાં વાતરક્તની જાય છે; એ ફેલા રતાશથી અથવા કાળાશસાથે જવર તથા ફેલા બહાર દેખાય છે; આ યુક્ત કે પીળાશથી યુક્ત હોય; તે ફેલાઓમાંથી સંબંધે ચરકે ચિકિત્સાસ્થાનના ૨૧મા અધ્યાયમાં પાતળા, વિષમ, દારુણ-ભયંકર થોડો થોડો સ્ત્રાવ વિસ૫નાં આ લક્ષણો કહ્યાં છે–અમલવશુરિવાसानिस्तोदशूलाङ्गमद्वेष्टनकम्पज्वरतमककासास्थिसन्धि સવ્યા કરે અને જે માણસને વિસર્ષ થાય તેનાં मेदविश्लेषणवमनारोचकाविपाकाश्चक्षुषोराकुलत्वमस्रा. વાયુ, મૂત્ર તથા વિષ્ટાફ વિશેષ બંધાઈ-ગંઠાઈ જાય વળી એ વાતજ વિસનાં જે નિદાને કહ્યાં છે, गमनं पिपीलिकासंसार इव चाङ्गेषु यस्मिंश्चावकाशे विसर्पोऽनुविसर्पति सोऽवकाशः श्यावारुणावभास: તેમાં કહેલા પદાર્થો, એ વાતજ વિસર્ષના રોગીને श्वयथुमान् निस्तोदभेदशूलायासंकोचहर्षस्फूरणरतिमात्रं માફક ન આવે, પણ એથી વિપરીત પદાર્થો प्रपीड्यते, अनुपक्रान्तश्चोपचीयते शीघ्रप्रभेदैः स्फोटकै માફક આવે છે; એમ તે વાતજ વિસર્ષનાં લક્ષણો અહીં કહ્યાં છે स्तनुभिररुणाभैः श्यावैर्वा तनुविषमदारुणाल्पासावर्वि વિસર્ષની પ્રાથમિક ચિકિત્સા बद्धवातमूत्रपुरीषश्च भवति, निदानोक्तानि चास्य ऊर्ध्वाधःशुद्धदेहानां बहिर्मार्गाश्रिते मले। नोपशेरते, विपरीतानि चोपशेरत इति वातविसर्पः आदितश्वाल्पदोषाणां क्रियां कुर्यादिमां भिषक् ।।२१ વાયુની અધિકતાવાળો વિસપરોગ થાય ત્યારે | તેનાં આ લક્ષણો જણાય છે–ચકરી આવે, સંતાપ - જે વિસર્ષમાં (કાપેલા) દે છેડા હોય, તેની વૈધે શરૂઆતમાં આ પ્રમાણે થાય, વધુ પડતી તરસ લાગે; જાણે સોયો ભોંકાતી હોય તેવી પીડા થાય; ફૂલ ભોંકાતાં હોય એવી | ચિકિત્સા કરવી જોઈએ-શરીરની નીચેના વેદના થાય; આખું અંગ ભાંગતું હોય કે ચીરાઈ ગયા છે તથા ઉપરના શુદ્ધ બહારના માર્ગોમાં મળી જતું હોય એવી પીડા થાય; પગની પીડીઓ વગેરે | કે દોષ જે આશ્રય કરી રહ્યો હોય તો પ્રદેશ પર ગેટલાં ચઢે, શરીરમાં કંપારી-બ્રજારી (વન-વિરેચન દ્વારા) તેની આ ચિકિત્સા થાય, જવર આવે; “તમક” નામનો શ્વાસરોગકરવી, જેમ કે-૨૧ થાય; સૂકી ઉધરસ આવે, શરીરનાં હાડકાં અને ! લંઘનપૂવકને ચિકિત્સકમ સાંધા જાણે ચીરાઈ જતા હોય એવી પીડા થાય; | વિત્યા યથાર્ટ સમુપમેરા શરીરના સાંધા જાણે છૂટા થઈ જતા હોય એવો હૈ રિપે ટ્વિસ્થf ૨૨ અનુભવ થાય; ઊલટી થાય; અરોચક થાય—એટલે રાવણે પથ્થ% પાણૌષધસેવનૈઃ | કંઈ પણ રુચે કે ગમે નહિ; અવિપાક-અપ | વિસર્પના રેગીને પ્રથમ તે લંઘન જ થાય-ખાધેલો ખેરાક પચે નહિ; આંખ આકુળ- કરાવવું જોઈએ અને તે પછી યોગ્ય સમયે વ્યાકુળ થાય; ગુદા દ્વારા લોહી બહાર આવે; / કષાય કે કવાથને પ્રાગ શરૂ કરે;
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy