________________
સૂતિકાપક્રમણીય—અધ્યાય ૧૧ મે
જો કફપ્રધાન હાય, તેા એ જ-ઉ૫૨ જણાવેલ વાથમાં ત્રિફલા તથા દેવદારનું ચૂર્ણ નાખીને તે પાવા જોઈએ. ૧૫૦ પિત્તપ્રધાન સ’નિપાતજ્વરમાં આપવાનેા કવાથ एलामधूकमधुकशीतपाकीपरूषकैः ॥ १५१ ॥ त्रिफलासारिवापाठामञ्जिष्ठाचतुरङ्गुलैः । પિત્તોત્તરે મિયાલે વિયેત સમયુરા
ક્ષ્ર
સુવાવડીના સંનિપાતજ્વર, જો પિત્તપ્રધાન હાય તેા નાની એલચી, મહુડા, જેઠીમધ, શીત પાકી-ચણાઠી,ફાલસાં, ત્રિફલા– હરડે, બહેડાં અને આમળાં, તેમજ કાળીપાટ, મજીઠ તથા ચતુરંગુલ-ગરમાળેા– એટલાં દ્રવ્યાને અધકચરાં કરી તેઓના ક્વાથ બનાવી ઠંડા થાય ત્યારે તેમાં મધ અને સાકર મેળવી પાવા. ૧૫૧-૧૫૩ સ‘નિપાતજ્વરમાં પીવા ચાગ્ય અનુલેામિક
કવાથ
भार्गी त्रिवृन्ती दशमूली दुरालभा । વ ત્રિજા ગુન્ડીપિપ્પલ્ટી ચેતિ તૈઃૠતમારે काथं ससैन्धवक्षारं पाययेच्चानुलोमिकम् । गोमूत्रयुक्तां त्रिवृतां केवलां वा वचां पिबेत् ॥ १५४
( સ`નિપાતવરમાં ) ભાર’ગી, કાકડાશીંગ, નસેાતર, નેપાળા, દશમૂલ, ધમાસા, અરડૂસા, ત્રિફલા–હરડે, બહેડાં અને આમળાં,
સૂઠ તથા પીપર–એટલાં દ્રબ્યાને સમાન ભાગે લઈ, તેને અધકચરાં કરી લઈ તેના ક્વાથ બનાવી, તેમાં સેધવ તથા જવખાર નાખી, દાષાનુ અનુલામન કરનાર તે ક્વાથ, સુવાવડીને પાવા; અથવા ગોમૂત્ર થી યુકત કરેલ નસેાતર અથવા એકલી
વજ પાવી. ૧૫૩–૧૫૪ સ‘નિપાતમાં ઢાષનુ' અનુલામન થયા પછી ઘૃત પીવું अनुलोमं गते दोषे संजाते ग्रहणीबले ।
ततः सर्पिर्वा साधु संस्कृतम् ॥ १५५ ॥ સ‘નિપાતમાં દ્વેષ અનુલામ થાય અને ગ્રહણીનું ખલ ઉત્પન્ન થાય, તે પછી
એકલું કરેલ
ઘી અથવા સારી રીતે સંસ્કારી ( ઔષધપકવ ) ઘી પાવું. ૧૫૫
૯૦૧
A.
સનિપાતજ્વરના નાશ કરનાર મધુકાદિદ્ભુત, મહાકલ્યાણકવ્રુત અને પંચગવ્યમ્રુત मधुकेनातिविषया रोहिण्या भद्रदारुणा । સિદ્ધ કવિઃ વિવેત્ જાહે ક્ષત્રિપાતત્વવિદમ્ ॥૧૬ कल्याणकं महान्तं वा पञ्चगव्यमथापि वा ।
જેઠીમધ, અતિવિષ, કડુ તથા ભદ્રારુદેવદારનું ચૂણુ નાખી પકવેલું તે ‘મધુકાદ ઘત’સંનિપાતરમાં જે પીધું હાય તે તે નાશ સંનિપાતવરના કરે છે; અથવા ‘મહાકલ્યાણુક ધૃત ’ કે ‘પ’ચગવ્યધૃત’ જો પીધું હાય તા તે પણ સ`નિપાતજ્વરના નાશ કરે છે. ૧૫૬ ત્રિદેાષનાશન તૈલ, ધૃત અથવા અભ્યંજન રીતોનૈવૈદ્યેÅજ વૈરેવોસંતમ્ ॥૨૭॥ अभ्यञ्जनं विधातव्यं यच्चान्यत्त्रिमलापहम् ।
|
જે જે ઔષધદ્રબ્યા શીતળ તથા ઉષ્ણુ–ગરમ હોય છે, તે તે બધાં નાખી સ'સ્કારી કરેલ–પક્વ તેલનુ` માલિસ કરવુ’ અથવા ખીજા જે કાઈ દ્રબ્યા, ત્રણે દોષોના નાશ કરનારાં છે તે તે સવના પણ સ`નિપાતજ્વરમાં ઉપયાગ કરવા જોઈ એ. સનિપાતમાં મુખપ્રક્ષાલન માટેનાં દ્રવ્યા
રીતસ્થાપ્રિયંવાચમાહત્યાડડમ(ન) ૨૮ (લ)પ્રશ્નાહનું કાર્ય ચાલવા લાવ્ળ થા ।
( સંનિપાતમાં ) હરડે, પ્રિયંગુ—ઘઉંલા, માલતી તથા આમળાં-આટલાં દ્રબ્યાને સમાનભાગે લઈ તેના ચૂર્ણથી માઢું ધાવું જોઈએ; અથવા અરડૂસી અને ખેરના ચૂર્ણથી પશુ સંનિપાતમાં મેહું ધાવુ જોઈ એ-એટલે કે તે તે દ્રવ્યોને પાણીમાં
નાખી તેનાથી કાગળા કરવા. ૧૫૮
સનિપાતમાં હિતકર પ્રતિસારણ श्लक्ष्णपिष्टं तथाऽऽम्रास्थि रसाञ्जनसमन्वितम् । १५९ दन्तमांसौष्ठजिह्वानां प्रधानं प्रतिसारणम् ।
તેમ જ સ’નિપાતમાં આંબાની ગેાટલી તથા રસાંજન–રસવતી મિશ્ર કરી તેને ખારીક પીસી નાખી તેના સુંવાળા ચૂર્ણથી દાંત, તેનાં પેઢાં, હેાઠ તથા જીભને ઘસવામાં