SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAA સૂતિકાપક્રમણીય–અધ્યાય ૧૧ મે રાસ્ના, અજગ’ધા—અજમા, પૂતીક–દુગધી કરંજ, દેવદાર, દેવતાડક–દેવદાલી, એય અલા—ખપાટા તથા હ‘સપાદી–એટલાં દ્રવ્યાને સમાન ભાગે લઈ અધકચરાં કરી તેનેા ક્વાથ બનાવવા. પછી કાળું અગર, વાઘનખ, સૂવાદાણા, ગૂગળ, હરડે, ગળા, ચારક નામનુ` સુગ’ધી દ્રવ્ય, જટિલા-વજ, જટામાંસી, અપેતરાક્ષસી-તુલસી, યક્ષગુહા, મહાઉલામિકા, હરેણુકા, હેમવતી-ધાળી વજ, કૈરવ-વાડિ`ગ, સુવહા-શેફાલિકા, વૃશ્ચિકાલી-એક જાતની મરડાશી`ગ અથવા મેઢાશી`ગની એક જાત, ભાર'ગી, શ્યામાકાળું નસાતર અથવા અનંતમૂળ અને સરગવા–એટલાંને પણ સમાન ભાગે લઈ તેઓના કલ્ક બનાવી ઉપર જણાવેલ ક્વાથમાં તે કલ્કને મિશ્ર કરી તે કલ્કથી ચારગણુ અને ક્વાથના એક ચતુર્થાંશ ભાગે તલનું તેલ પણ તેમાં નાખી તે પકવવું; પ્રવાહી અળી જતાં તૈયાર થયેલું એ ‘દશમૂલાદિ તેલ' વાતવરના નાશ કરે છે. ૯૩-૯૮ બૃહત્ત્પંચમૂલના અને વિદ્યારીગધાને ક્વાથ પણ વાતજ્વરને મટાડે महतः पञ्चमूलस्य पिबेत् क्वाथं ससैन्धवम् । यो विदारिगन्धाया निष्क्वाथो वा ससैन्धवः ॥ (સુવાવડી સ્ત્રીએ વાતજ્વરમાં) બૃહત્ત્વ પ'ચમૂલના ક્વાથ બનાવી સ ધવ નાખી પીવા; અથવા વિદ્યારીગ’ધાનેા ક્વાથ, સૈધવ નાખી પીવા (તેથી પણ વાતજ્વર મટે છે). ૯૯ વાતજ્વરને નાશ કરનાર રાસ્નાદિ ક્વાથ रास्त्रां सरलदेवाह्वयष्टीमधुकसंयुताम् । बृहतीं सरलं दारु भार्गी वरुणकं तथा ॥ १०० ॥ एरण्डमूलं रास्नां च वृश्चिकालीं च संहरेत् । एतदुत्क्वथितं कोष्णं पिबेद्वातज्वरापहम् ॥ १०१ ॥ पिबेदन्तरपानं च बिल्वमूलश्टतं जलम् । રાસ્ના, સરલકાઇ, દેવદાર અને જેઠીમધના ક્વાથ; અથવા માટી ભેાંરીગણી, સરલકાઇ, દેવદાર, ભારંગી, વાયવરણા, એરડમૂલ, રાસ્ના અને વૃશ્ચિકાલી-મે ́ઢા ૮૯૫ શીગની એક જાત-એટલાંને લાવી અધકચરાં કરી તેઓના ક્વાથ બનાવી લગાર ગરમ ગરમ જે પીધા હાય, તા વાતવરના તે નાશ કરે છે; એમ તે ઉપર જણાવેલ ક્વાથ પીધા પછી તેની ઉપર ખીલીનાં મૂળિયાંને ઉકાળી તે પાણી પણ પીવાથી વાતવરના અવશ્ય નાશ થાય છે.૧૦૦,૧૦૧ વાતજ્વરની અતે કરવાનુ... ભેાજન વ=મુષ્ટિયૂમેળ યુત્તામ્યજીવળેન ચ ॥૨૦૨॥ મુજ્ઞીત મોનનું વ્હાલે જ્ઞાન્નષ્ઠાનાં પ્લેન વા ચેાગ્ય પ્રમાણમાં ખટાશ તથા લવણ નાખી તૈયાર કરેલા પાંચમુષ્ટિક-ચૂષની સાથે ચાગ્યકાળે (સુવાવડીનેા વાતવર ઊતરે ત્યારે) તેણે અથવા જાંગલ–પશુ-પક્ષીના માંસરસની સાથે ભોજન કરવું. ૧૦૨ જ્વરનાશન-બૃહત્-પંચમૂલ-વ્રુત યોગ નવોઢબુચાનાં પર્શ્વમૂલયસ્ય ચ ॥૨૦૩ ॥ વાથે નિયવક્ષા સચિત્રાના વિષ્વટીમિશ્ર તત્ લિનું વિત્ત્વે વિવેત્ ॥૨૦૪ वातश्लेष्मविबन्धनं ग्रहणीदीपनं परम् । श्यामातिल्वक सिद्धेन सर्पिषा च विरेचयेत् ॥ १०५ જવ, મેર, કળથી અને એય પંચમૂલના ક્વાથમાં દહીં, જવખાર, ચવક, ચિત્રક, સૂંઠ તથા પીપર નાખી પકવેલું ઘી જ્વરના નાશ કરનાર છે; માટે તે ( વાત જ્વરમાં) અવશ્ય પીવું; વળી તેઉપર કહેલ ઘત, વાયુની તથા કફની કબજિયાતને પણ મટાડે છે અને ગ્રહણી નાડીને અત્યંત પ્રદીપ્ત કરે છે. વળી તે વરની અંતે રાગીને કાળું નસેાતર તથા લેાધરના વાથમાં પકવ કરેલુ` ઘી પાઈને વિરેચન કરાવવું જોઇ એ. ૧૦૩–૧૦૫ વાતજ્વરમાં થતી કપારીમાં ધૂપન ૬ ચેકાતોવળવાચ વેવથુન પશાતિ। સ્વયંત્તામુળતòન ધૂપયેત્સુÇાળા || પુલોન્ગેÛિય સર્વાન્ધઃ પ્રત્યેવચેત્ વાતજ્વરમાં વાયુની અધિકતા હેાવાથી
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy