SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન ગર્ભિણીની પિત્તજા ઊલટીને મટાડનાર પ્રગ | પ્રકોપથી ઉત્પન્ન થયેલી ઊલટીમાં સંસ્કૃષ્ટ शर्करामधुसंयुक्तं लाजचूर्णसमायुतम् । એટલે ત્રણે દેશને શમાવનાર મિશ્ર ઔષધચાતુર્માતાને હૃદ્ય દુધે સુવાસિતમ્ ા૨ા પ્રયોગો દ્વારા ચિકિત્સા કરવી. ૧૨૫ पित्तच्छर्दिप्रशमनं हितं तण्डुलधावने । કૃમિથી થયેલી ઊલટીની ચિકિત્સા हितालाजमयी पेया सिताक्षौद्रेण संयुता ॥१२२॥ वर्षाभमलनिष्क्वाथं योजयेद्भद्रदारुणा ।। १२६ ॥ जाङ्गलो वा रसः पथ्यः शर्करामधुरीकृतः। तत् पिबेन्मधुसंयुक्तं शाकं स्त्री पूर्वया सह । સાકર તથા મધથી મિશ્ર કરેલ અને કૃમિથી થયેલી ઊલટીમાં જે ચિકિત્સા ચાતુર્નાતક-તજ, એલચી, તમાલપત્ર તથા | કરવી જોઈએ, તે આગળ જતાં કહેવાશે; નાગકેસરના કલંકથી યુક્ત, તેમજ ડાંગરની જેમ કે સાટોડીનાં મૂળિયાં તથા દેવદારને ધાણીથી યુક્ત અને પુષ્પથી સુવાસિત એ | સમાન ભાગે લઈ અધકચરાં કરીને તેઓને હદયપ્રિય ઔષધયોગ ચોખાના ધણ સાથે કવાથ શીતલ થવા દઈ મધ નાખીને પીવાથી પીવાથી પિત્તની ઊલટીને અત્યંત મટાડે કૃમિની ઊલટી મટે છે; પરંતુ એ સગર્ભા છે અને તે સગર્ભાને હિતકારી પણ થાય સ્ત્રીને સેજા આવ્યા હોય, તો એકલી છે. વળી ડાંગરની ધાણીની બનાવેલી પિયા સાડીને જ ક્વાથ તેણુએ પી જોઈએ. સાકર તથા મધ સાથે પિવાય, તે તે ! ગર્ભિણીને થયેલ કામલા તથા સેજાના પણ પિત્તની ઊલટીમાં હિતકારી થાય છે; રોગની ચિકિત્સા અથવા સાકર નાખી મધુર બનાવેલ જાંગલ पिप्पल्यकोठमूलानि वाजिलिण्डरसस्तथा ॥१२७॥ પ્રાણીના માંસન રસ પણ પિત્તની ઊલટીમાં दधि माहिषमित्येतत् कामलायाश्चिकित्सितम्। પથ્ય હોઈ તેને અત્યંત શમાવે છે. ૧૨૧,૧૨૨ પીપર, અંકેટના મૂળિયાં તથા ઘેડાની કફની ઊલટીને મટાડનાર ઔષધયોગ લાદને રસ અને ભેંસનું દહીં મિશ્ર કરી સમ્રવૃકવાનિ સિતાનિ પુશ્યતાનિ તુા૨૩ | પીવાથી કમળાના રોગની તે ચિકિત્સા હાઈ રઇજ્જનિ પિનિ ઋ વિરોધતા| | તેને મટાડે છે. ૧૨૭ भोजनार्थे हितं यूषं मुद्रेर्दाडिमसारि(धि)तम् ॥१२४ ब्यपेतस्नेहलवणं हृद्यं छदिविनाशनम् । ગર્ભિણીના વાતિક દયલની ઇકત્સા આંબાનાં તથા જાંબૂડીનાં ધળાં કૂણાં માસુજી | માતુaઃ વેઃ જૈન કુવોનઃ ૨૨૮ પાન સારી રીતે ઉકાળી શીતળ થવા દઈ વાત દ િશૂળે તુ પ્રધાન ત નિશ્ચઃા. મધ નાખી પીધાં હોય તે કફની ઊલટીને સગર્ભાના વાતજ હૃદય-શૂલ રેગમાં વિશેષે કરી મટાડે છે તેમજ મગ તથા દાડિમ. બિજોરાંને રસ સંધવ નાખીને પી ના દાણા નાખી તૈયાર કરેલ યૂષ-સા- જોઈએ એવો (આયુર્વેદીય) મુખ્ય નિશ્ચય મણ પણ નેહ તથા લવથી રહિત જ મળે છે. ૧૨૮ રાખી ભોજન માટે આપવાથી હૃદયને પ્રિય પિત્તજ હૃદયલની ચિકિત્સા તથા હિતકારી હાઈ કફની ઊલટીને વિનાશ વિઝોડથ gિgો મyતા બવઃ ૨૨૨I. કરે છે. ૧૨૩,૧૨૪ | क्षौद्रं बदरचूर्ण च पिबेत् पित्तादिते हृदि । સંનિપાતની ઊલટીની ચિકિત્સા પિત્તના ભૂલથી હૃદય જે પીડાયું હોય, નિપાતસમુથાથ સંસ્કૃષ્ટવંત શરણ તે પ્રિયંગુ-ઘઉંલા, પીપર, નાગરમોથ, મનાથ તુ કર્તવ્ર વત્ પુરતાત્ કવો | હરેણુ, મધ તથા બોરનું ચૂર્ણ એકઠું કરીને સંનિપાત અથવા ત્રણે દેના એકત્ર ચાટવું. ૧૨૯
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy