SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ અાવનીચિકિત્સિત-અધ્યાય ૧૦ ૮૭૫ એમ તે આક્ષેપક અથવા અપતાનક રોગ | તાનક રોગમાં હાથ તપાવીને તેનાથી કોમળ જે અસંભ્રષ્ટ હોય એટલે કે કેઈપણ બે તાપ અથવા શેક આપે એ પણ હિતકારી દેષના મિશ્રણથી રહિત હોય, તે પણ ઉપર | થાય છે. ૧૫,૧૧૬ કહેલ આજ વિધિ કે ચિકિત્સા કરાય તે સગર્ભાને ગભ વધુ જૂને થાય તે સુખકારક થાય છે. ૧૧૧-૧૧૩ ઘતસિંચન વિવરણ: અહીં દર્શાવેલ આક્ષેપક રોગમાં પૃ થવા કાર્યો ગળે સર્ષે વિશેષતા શરીરના માંસની પેશીઓ અકસ્માત જેરથી ૩ો વા વા શીતાધિમાલા તરવત ૧૨૭ સંકેચાઈ જાય છે કે પાસ જાણે ખેંચાતી હોય | ગર્ભિણીને ગર્ભ વિશેષે કરી જીર્ણ તેવી જણાય છે; એકંદર આક્ષેપક રોગમાં મસ્તક થઈ જાય (અને પ્રસવ થતાં વધુ સમય વિકારયુક્ત બની જાય છે, અને અપતાનક રોગમાં | જાય ) તો ગરમ કરીને કે શીતલ એ શરીરના માંસની પેશીઓમાં તાણ ઉત્પન્ન થાય છે. ધૃતસેક–ઘીથી સિંચન કરવું એ હિતકારી સુશ્રુતે પણ નિદાનસ્થાનના ૧લા અધ્યાયમાં આવું થાય છે. અથવા ખરી રીતે જે રોગ હોય અપતાનક રોગનું લક્ષણ આમ કહ્યું છે–સોડાતાન- | તેને અનુસરી શીતળ કે ઉષ્ણ ચિકિત્સા સંરો થઃ વાત યત્તરાડત્તરા-જે રોગ માણસને વચ્ચે | કરવાથી તે હિતકારી થાય છે. ૧૧૭ વચ્ચે પાડી નાખે છે, તેને અપતાનક' નામને ગર્ભિણીની ઊલટીની ચિકિત્સા રેગ કહ્યો છે. ૧૧૧,૧૧૨ | अथ छर्दिचिकित्सां तु प्रोच्यमानां निबोधत । પિત્તના સંબંધવાળા આક્ષેપક તથા मातुलुङ्गरसो लाजाः कोलमजा तथाऽञ्जनम्॥११८ અપતાનકની ચિકિત્સા तथा दाडिमसारश्च शर्करा क्षौद्रमेव च । पित्तोपसृष्टे तु हितोजाङ्गलो मधुरो रसः॥११४॥ | एष वातात्मिकां छदि हन्ति लेहो विशेषतः॥११९ शृतो मधुरकैः सर्वदाडिमाम्लसमायुतः। જે આક્ષેપક અને અપતાનક રોગ પિત્ત - હવે (વાયુના કારણે) સગર્ભા સ્ત્રીને સાથે મળેલ હોય તેમાં જાગલ પશુ | ઊલટી થયા કરતી હોય, તે તેની ચિકિત્સા પક્ષીઓના માંસનો રસ હિતકારી થાય છે. હું તમને કહું છું, તમે સાંભળો-બિજોરાંને અથવા બધાં મધુર વર્ગનાં દ્રવ્યોથી કરેલ | રસ, ડાંગરની ધાણી, બેરનાં મીંજ, રસાંક્વાથ દાડમની ખટાશથી યુક્ત કરીને પીવાથી જન, દાડમને સાર, સાકર તથા મધતે પણ હિતકારી થાય છે. ૧૧૪ એટલાં એકત્ર કરી તેને લેહ-ચાટણ ચાટવાથી વાયુપ્રધાન ઊલટીને વિશેષે કરી નાશ. વાત-કફમિશ્ર આક્ષેપક તથા અપતાનકની ચિકિત્સા થાય છે. ૧૧૮ ૧૧૯ વા૨wwજેa @ રોડ ૨૨, ૧ ગણિીની વાયુની ઊલટીને મટાડનાર રસ यवक्षारेण संयुक्तो जाङ्गलः सततं हितः। दाडिमाम्लो रसः पक्को हृद्यो लवणवर्जितः । मृदवः पाणितापाश्च पित्तवज्ये हितास्तथा ॥११६ वातच्छर्दिहरो राजन्!माहिषोवासुसंस्कृतः१२० જે આક્ષેપક તથા અપતાનક રોગ વાત-કફ દાડમને ખાટે રસ પકવીને લવણ બે દોષથી ઉત્પન્ન થયો હોય, તેમાં ખટાશથી નાખ્યા વિના જ પીધો હોય, તો હદયને તે રહિત તીખો રસ હિતકારી થાય છે; અથવા હિતકારી હોઈ ગણિીના વાયુથી થયેલી જવખારથી મિશ્ર કરેલ જાંગલ-પશુ-પક્ષી- ઊલટીને મટાડે છે, તેમ જ હે રાજન્ ! સારી એના માંસનો ૨સ પણ નિરંતર આપવાથી | રીતે સંસ્કારી કરેલ ભેંસના માંસને રસ તે હિતકારી થાય છે. વળી જેમાં પિત્તને સેવ્યો હોય તો તે પણ (સગર્ભાની) વાયુની સંબંધ ન હોય એવા આક્ષેપક તથા અ૫- | ઊલટીને મટાડે છે. ૧૨૦
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy