SearchBrowseAboutContactDonate
Page Preview
Page 899
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા–ખિલસ્થાન ૮૫૮ विपरीतं हि गुल्मस्तु मन्दं मन्दं विवर्धते । तां तामवस्थां गर्भस्तु मासि मासि प्रपद्यते ॥ ५९ ॥ गर्भिणी नानिमित्तं च ज्वर्यते दह्यतेऽपि वा । गुल्मिनी निमित्तं तु ज्वर्यते दह्यतेऽपि वा ॥ ६० હવે રક્તશુમના તથા ગર્ભના જે તફાવત છે, તેને તમે મારી પાસેથી સાંભળેા. ગભ તા અંગા તથા પ્રત્યગોથી યુક્ત હાય છે, તેથી એ ગર્ભ સચેતન હાઈ ને તે તે અંગોથી જ જુદી જુદી ચેષ્ટા કરે છે; પરંતુ રક્તશુક્ષ્મ ગોળ ( માંસના લાચા જ હાઈ ને ) માટીના ઢેફા જેવા જ ww રકતગુલ્મ તા હરકેાઈ કાળે અંગ-પ્રત્યંગથી રહિત જ અનુભવાય છે અને માંસના લેાચા જેવેશ અથવા માટીના ટેકા જેવા જ જણાય છે; આ જ આશયથી ચર્કેચિકિત્સાસ્થાનના પાંચમા અઘ્યાયમારે -કતગુલ્મ તે પિડાકારે જ હાઇ તે ફરકે માં આમ કહ્યું છે કે-‘યઃ સ્વર્તે વિષ્ઠિત ધ્વ છે, પણ અગાપાંગ સાથે રકતા નથી; કેમ કે તેને કાઈ પણ કાળે અંગોપાંગ થતાં જ નથી અને તેનું ફરકવું પણ વાયુના કારણે જ હેાય છે, પણ ચેતનના કારણે હેતુ જ નથી; એમ ચરકે નિદાનરથાનના ત્રીજા અધ્યાયમાં પણ કહ્યું છે. વળી ગર્ભ એક સ્થાનેથી ખીન્ન સ્થાને વ્યાવિદ્ હાઈ ને (વાયુના કારણે) જુદી જુદી ચેષ્ટા-હાઈ ને એટલે કે માતાનાં અંગા સાથે અડકી અડકીને એ કરે છે. વળી ગ (સચેતન હોઈ ને જ ) એક સ્થાનેથી બીજા સ્થાને જતા હાઈ ને તે તે અગોથી યુક્ત જ હાઈ ને ચેષ્ટાએ કરે છે; જ્યારે રક્તશુક્ષ્મ નાભિની નીચે જ રહી કાઈ પણ અંગોથી રહિત જ હાઈ ને આમતેમ ફર્યા કરે છે. વળી ગર્ભ અનુક્રમે દરરાજ વધ્યા કરે છે, જ્યારે ગુલ્મ તે એથી વિપરીતપણે જ ધીમે ધીમે વધ્યા કરે છે; વળી ગભ તા મહિને મહિને તે તે જુદી જુદી અવસ્થાને પામ્યા કરે છે અને ગર્ભિણી પણ કાઈપણ કારણ વિના સંતાપને પામતી નથી અથવા ( મનમાં ને શરીર પર ) દાહ કે બળતરાને પણ પામતી નથી; પરંતુ રક્તશુમના રાગવાળી સ્ત્રી તે કાઈ પણ કારણ વિના જ સંતાપ પામ્યા કરે છે અથવા (મનમાં તથા શરીરે પણું ) અળ્યા જ કરે છે. ૫૬-૬૦ જ જાય છે, જ્યારે ગુલ્મ તા નાભિની નીચે ખીજા' અગા સાથે સંબ ંધ રહિત જ રહ્યા કરે છે, વળી ગર્ભ હંમેશાં અનુક્રમે વૃદ્ધિ પામ્યા કરે છે, જ્યારે રક્તગુમ તેા એથી વિપરીતપણે જ ધીમે ધામે વધ્યા કરે છે. વળી ગ દરેક મહિને જુદી જુદી અવસ્થાઓને પામ્યા કરે છે એટલે કે થાડી ઘેાડી અમુક અમુક અવસ્થાએતે બદલ્યા જ કરે છે. અને ગર્ભિણી પણ અમુક કોઈ નિમિત્તે જ સંતાપ કે દાહને પ્રાપ્ત કરે છે; પરંતુ ગુમારેાગવાળી સ્ત્રી તે કાઇ પણ કારણ વના જ સંતાપ તથા દાહને પામ્યા જ કરે છે. ૫૬-૬૦ ગર્ભ તથા રક્તગુલ્મમાં ભેદ જાણવા મુશ્કેલ થાય છે. સ્મન વિશેષેપ અંત સંવેદ્દો ગાયને મહાન જ્ઞાનાનÉવિરાળાં સંજ્ઞાન્દ્રિયને મતઃ ॥ ૬ ॥ ઉપર જણાવ્યા પ્રમાણે ગર્ભનાં તથા રક્તશુક્ષ્મનાં લક્ષણામાં વિશેષ તફાવત હોય જ છે, તાપણુ એ બેયને ચાસ જાણવામાં મહાન સંદેહ થાય છે; કારણ. કે અનેક પ્રકારના ગર્ભના વિકારાના રક્તશુક્ષ્મમાં પણ સકર કે મિશ્રણ હોય છે,. તે કારણે એ રક્તગુલ્મની ચિકિત્સા કરતી વેળા તે અન્ને વિષે વૈદ્યને પણ સંદેહ થાય એમ વિવરણ: અહીં ગ તથા રકતગુલ્મમાં જે તફાવત હેાય છે, તેને જણાવવા માગે છે. એકદર ગર્ભને ત્રીજો કે ચેાથેા મહિને ચાલુ થાય ત્યારે હાથપગ વગેરે અવયવાની શરૂઆત થવા માંડે છે અને તે પછી પાંચમા તે છઠ્ઠા મહિને તે માતાના પેટની ઉપર આપણું હાથ ફેરવીને ખારીક તપાસ કરીએ તેા એ ગભ`નાં લગભગ બધાં `ગાના આપણુને અનુભવ થાય છે; જ્યારે । મનાયું છે.૬૧
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy