SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ “રક્તગુમ-વિનિશ્ચય” અધ્યાય - ૮૫૧ દુષ્ટ ઉપદ્રવરૂપ એ રક્તગુલમ રોગ | કઈ અવસ્થામાં એ રક્તગુલ્મની કઈ કઈ સ્ત્રીઓને કેમ ઉત્પન્ન થાય છે? કુમારોને | ચિકિત્સા કરવી જોઈએ? કયા કાળે એ કે કન્યાઓને તે રક્તગુલ્મ કેમ થતું નથી? રક્તગુલ્મને બરાબર ચીર જોઈએ? તેમ રક્તગુલમ રોગને “રક્તગુમ” એ નામે જ એ રક્તગુલ્મમાં કયું દ્રવ્ય તેને ભેદનાર કેમ કહ્યો છે? એ રક્તગુભ નિશ્રેતન | થઈ શકે છે? તેમજ એ રક્તગુમ બરાબર હોય છે એટલે કે ચેતનરહિત હોય છે, | ચિરાયો હોય ત્યારે તે અવસ્થામાં શું કરવું છતાં તે રોગ ગર્ભના જેવી ચેષ્ટાવાળે થઈ જઈએ? તે હે પ્રભો ! તમે મને કહે. ૩-૧૩ તે ગર્ભની ચેષ્ટાઓ કેમ કરે છે? ગર્ભ ભગવાન કશ્યપને પ્રત્યુત્તર તે ચેતનાવાન હોય છે અને રક્તગુમ તો તિ gg: ળેિ વાવ વતાં વડા ચેતનાવાન હોતો જ નથી, છતાં તે બેયમાં | रक्तगुल्मस्तु नारीणां जायते येन हेतुना ॥१४॥ વધુ ભેદ હોતો નથી; જોકે ગર્ભમાં તથા જેન ચૈવ નાTIળાં ન્યાનાં ર ન કરે. રક્તગુલમમાં ઘણે જ તફાવત હોય છે, છતાં ત મિધામ વિતરણ નિરોધ . શા. કેટલાક વિદ્ય તેઓનો ભેદ ઈચ્છતા નથી એમ શિષ્ય વૃદ્ધજીવકે પૂછયું ત્યારે અને કેટલાક વિદ્યો તેઓનાં લક્ષણ ઉપરથી | વક્તાઓમાં શ્રેષ્ઠ ભગવાન કશ્યપે તેને આમ તેઓના ભેદ ઈચ્છે છે; ખરી રીતે તે બેયમાં કહ્યું કે, જે કારણે સ્ત્રીઓને રક્તગુમ થાય વિશેષ ભેદ છે, તે તે બેયની ઉપેક્ષા કેમ છે અને જે કારણે તે કુમારને તથા કન્યાઓને કરાય? ગર્ભમાં તે સ્ત્રીને જુદા જુદા દેહદ થતો નથી, તે સર્વે હું તમને વિસ્તારથી થયા કરે છે અને સ્ત્રીના સ્તનમાં ધાવણ ! કહું છું, તમે મારી પાસેથી તે સાંભળી. ની પણ ઉત્પત્તિ તેમજ એ સગર્ભા સ્ત્રીના મનુષ્યના કેડાના આશય ગાલ વગેરે અવયવની લગાર ફીકાશ થાય, વગેરે તે ગર્ભનાં લક્ષણોની ઉત્પત્તિ થાય | વિશ્વમૂત્રમપથીમwવાતપ્રથાઃ UI. सप्तैते देहिनां कोष्ठे स्त्रोणां गर्भाशयोऽष्टमः ॥१६॥ છે; પરંતુ રક્તગુલ્મમાં તો એ લક્ષણોની ઉત્પત્તિ જાણે કે યોગ્ય હોય એમ હું જ મનુષ્યના કોઠામાં વિષ્ટાને, મૂત્રને, કિમિઓનો, પક્વ, આમને, કફને તથા નથી; તો પછી એ રક્તગુલ્મમાં ગર્ભનાં વાતને-એમ ૭ આશય છે; પરંતુ સ્ત્રીઓના તે તે લક્ષણો કેવી રીતે જોવામાં આવે કઠામાં આઠમો ગર્ભાશય પણ હોય છે. ૧૬ છે? વળી કયા કારણે રક્તગુલ્મ દશમ વિવરણ: દરેક માણસના કાઠામાં આ સાત મહિને વીતી જાય છતાં પરિપાકને પામતો આશય એટલે કે વિઝા વગેરેનાં સ્થાને સાત નથી? તેમ જ પહેલા, બીજા, ત્રીજા, હોય છે–વિષ્ટાશય, મૂત્રાશય, કૃમિઆશય, પકવાશય, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા તથા આમાશય, કફાશય તથા વાતાશય-એમ તે તે વિષ્ટા નવમા વગેરે મહિનાઓમાં તે રક્તગુલમ આદિને રહેવાનાં અલગ અલગ ૭ આશ્રયસ્થાને ગર્ભની અવસ્થાથી ભિન્નતાને પામતે નથી? હોય છે; પરંતુ સ્ત્રીઓને એક વધુ આઠમો અને કયા કારણે લગભગ ગર્ભના જેવા જ | આશય–ગર્ભાશય હોય છે; સુશ્રુતે પણ શારીરના રહ્યો હોય છે? અતિશય કોમળ એવી સ્ત્રીઓ પાંચમા અધ્યાયમાં આ આશયને આમ કહ્યા ને તે રક્તગુલ્મ જે થાય, તે તે કષ્ટરૂપ છે, જેમ કે “મરીયાસુ-વતારયા, વિત્તરાયઃ છે, એમ મારું માનવું છે; એ રક્તગુલ્મની Mારાયો રરયા, મામા રાય, પરંવારાયો મૂત્રરાય, ચિકિત્સા કેવી રીતે કરવી જોઈએ? અને તે સ્ત્રીનાં ગર્ભાશયોછમ હૃતિ ર’–માણસોના કોઠામાં રક્તગુલમની ચિકિત્સા કઈ કહેલી છે? કઈ ! આ સાત આશયે–સ્થાને છે, જેમ કે વાયુને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy