SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ અતિવિશેષણીય–અધ્યાય ૮ મા ૮૪૯ યાવમથ્ય વો, વાર્ષે વવજયથાક્રમમ્ । સમીક્ષ્ય હોજગ્નિવરું પ્રતિમેવ ચ ॥૮॥ ત્રણ વર્ષની ઉંમરના ખાળકને ત્રણ તાલા, ચાર વર્ષની ઉંમરના બાળકને એક પલ-ચાર તેાલા અને છ વર્ષની ઉંમરના બાળકને એક જ પ્રસૃત-આઠ તાલા અસ્તિ આપવી જોઈએ; પરંતુ ૧૨ વર્ષની ઉંમરના બાળકને એ એ પ્રસૃત-૧૬ તાલા અને સેાળ વર્ષની ઉંમરના વગેરે માણસાને ચાર પ્રસૃત-૩૨ તાલા ખસ્તિનું પ્રમાણુ આપી શકાય છે; તે સ્તપ્રમાણુ દિવસના પૂર્વ ભાગમાં અને વચ્ચે વચ્ચે પણ આપી શકાય છે; એમ મધ્ય ઉંમર સુધી એટલે કે ૫૦ વર્ષની ઉંમરના માણસ થાય ત્યાં સુધી તે છેલ્લું ખસ્તિપ્રમાણ આપી શકાય છે; એટલે કે માણસની ઉંમરના અધ ભાગ થાય ત્યાંસુધી તે અસ્તિપ્રમાણ ચાજી શકાય છે, પરંતુ તે પછીની ઉંમરમાં એટલે કે ૫૦ વર્ષની ઉંમર થઈ જાય તે પછી તા વિવરણ : ચરકે સિદ્ધિસ્થાનના ૪થા અધ્યાયમાં સ્નેહની નાનામાં નાની માત્રાને માત્રાબસ્તિ કહેલ છે; જે માત્રા છ કલાકમાં જી થાય કે પચી શકે, તેને બધી માત્રા કરતાં ટૂંકામાં ટૂંકી સ્થાપિત માત્રા કહી છે; એથી જે વધુ પ્રમાણમાં હોય, તે દોઢ પલ-૬ તાલા પ્રમાણની સ્નેહમાત્રા પણ ચરકે ત્યાં કહી છે; સુશ્રુતે ચિકિત્સાસ્થાનના ૩૫માં અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યુ` છે કે વિપોડ ધમાત્રાવ છોડરિહાર્યો માત્રાવત્તિ:’-એક દર ત્યાં છ પલ–૨૪ તાલાની સ્નેહમાત્રાને સ્નેહબસ્તિ કહી છે; ત્રણ પલ–૧૨ તાલાની સ્નેહબસ્તિને અનુવાસન કહેલ છે અને દાઢ પલ-૭ તાલાની નેહબસ્તિને માત્રાબસ્તિ કહી છે; એવી તે માત્રાખસ્તિના પ્રયાગ ચરકે સિદ્ધિસ્થાનના ૪થા અધ્યાયમાં આવી અવસ્થાઓમાં કરવા કહેલ છે; જેમ ૐ– ર્મવ્યાયામ-માર-ધ્વયાન-શ્રીષિતેષુ ૨ વાતમણે ૨ માત્રાવસ્તિઃ સદ્દામતઃ ॥ ’-જે માણસ કામા કરીને, વ્યાયામ-કસરત કે શારીરશ્રમથી, ભાર ઊંચકીને, માગે` મુસાફરી કરીને અથવા વધુ પડતા સ્રસંગથી ક્ષીણ થયેલ હોય, તેમજ દુલ તથા વાયુના રાગથી ભાંગી પડેલ હાય, તેને સર્વાં કાલ માત્રાબસ્તિ જ અપાય તે યોગ્ય મનાય છે.૧૦૪,૧૦૫ | તુવેછે અનુક્રમે તે અસ્તિપ્રમાણમાં ઘટાડો જ કર્યા કરવા જોઈએ; અને હરકેાઈ માણસના શરીરને, દોષોને, જઠરાગ્નિને તથા બળને જોઈ તપાસીને તેમ જ પ્રકૃતિને પણ જોઈ ને તદનુસાર સ્નેહબસ્તિ તથા નિરૂહબસ્તિના પ્રમાણુની ચેાજના કરવી. ૧૦૬-૧૦૮ બસ્તિના પ્રમાણ વિષે વધુ કથન તથા અસ્તિપ્રકરણના ઉપસ‘હાર સ્નેન્દપ્રમાળ ચદૂસ્તો નિહ્રવ્રુદ્ઘિમુળસ્તતઃ। અતિવ્યવાયવ્યાયામવાનયાનાધકૂિનઃ ॥ ૨૦૬॥ वयस्थाः स्नेहसाम्याश्च येषां चाग्निबलं दृढम् । એવાં વાધઃ પ્રવિતો વાયુર્યાતામાશ્ર્વ ચે ॥૨૦॥ તેવૃત્તમાં પ્રશ્વેિત્ સ્નેમાત્રાં વિચક્ષળઃ | ઉંમરને અનુસરી સ્નેહબસ્તિ તથા નિરૂહ મસ્તિની માત્રાઓ कर्षत्रयं त्रिवर्षस्य, चतुर्वर्षस्य वै पलम् । षड्वर्षस्य तु बालस्य स्व एव प्रसृतः स्मृतः ॥ १०६ tat द्वादशवर्षाणां चत्वारः प्रसृतास्तथा । રેયાઃ પોકરાજાટીનાં પૂર્વાષે વાડન્તરેg = ૫૬૦૭॥ ॥ છે, य एभ्यो मध्यमावस्थाः पुरुषास्तेषु मध्यमाम् ॥ १११ वयोव्याधिबलावेक्षामितरामितरेषु च । इति कर्मादिबस्तीनां त्रितयं समुदाहृतम् ॥१९२॥ ખસ્તિમાં જેટલું સ્નેહપ્રમાણુ રખાય તેથી ત્રણ ગણી નિહબસ્તિ આપવી કા. ૫૪ | ઉપર જણાવેલ એર ડબસ્તિ ટૂંકમાં એ પ્રકારની જે કહેલ છે, તેની નાનામાં નાની માત્રા : એક પ્રક્રુ`ચ-ચાર તેાલા, મધ્યમ માત્રા છ તાલા અને ઉત્તમ માત્રા એ પલ૮ તાલા કહેલી છે; પરંતુ હે ભૃગુવંશી વૃદ્ધ જીવક ! જે ખાળકે ધાવણ છેડયું હાય તેને આ એર'ડબસ્તિની માત્રા અર્ધો પલ એ તાલાની આપવી જોઈએ; આ ખસ્તિપ્રયાગમાં કાઈપણ પરેજીની જરૂર રહેતી નથી; કેમ કે એવી તે નિર્દોષ છે-કેાઈ પથુ ઉપદ્રવ કરે તેવી નથી. ૧૦૪,૧૦૫
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy