SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તિવિશેષણીય–અધ્યાય ૮ મા ૮૩૭ ઉત્કષચાવવષચ વસ્તીને ટ્રસ્થાળિ વા મિક્ ઘોરો તથોર્નમવર્ષે નિ ॥ ૨૭ ॥ જાણે તનુમનું ચૈવ વીવો વહાવહમ્ | | એ કારણે વૈદ્યે રાગેાની તે તે અવસ્થા તથા દોષના અને કાળના ખળ-અમળના આશ્રય કરી એટલે તે તે ખરાખર જોઈ તપાસીને ઉત્કષૅથી અને અપક થી એટલે વધુ પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં મસ્તિએના પ્રયાગેા કરવા તથા તે તે મસ્તિઓમાં ઉપયાગી તે તે દ્રબ્યાને એ અસ્તિયેાગમાં ચાજવાં જોઈ એ; એકદર ચાગબસ્તિમાં મસ્તિના ઉત્કર્ષ કે વધારા અને કર્મઅસ્તિમાં અપકર્ષ એટલે કે મસ્તિઓના આછાપણું અને કાળબસ્તિમાં તે બન્ને એટલે કે અસ્તિના વધારા ને ઘટાડાએ બેય પણ રાગના બળને તથા અખળને જોઈ તપાસીને તેમ જ એ રાગ સંખ’ધી દોષના ખળ-અખળ-એયને જોઈ તપાસી તે તે અવસ્થા અનુસાર તે કરવાં જોઈ એ. છ સ્નેહબતિએ જણાવી ૧૬ની સંખ્યા જણાવી છે અને ત્રીજી ચાગબસ્તિમાં ત્રણ નિરૂહે શરૂમાં, છેવટે અને વચ્ચે મળી ૫ અનુવાસના છેલ્લે દર્શાવી ૮ અસ્તિએની સ`ખ્યા કહે છે; એ પ્રકારે કર્યું, કાળ તથા યાગને અનુસરી બસ્તિવિભાગ દર્શાવ્યા છે હવે તેના વિસ્તાર સાંભળા-અહીં આવી જિજ્ઞાસા થઈ શકે છે કે, ઉપર કહ્યા પ્રમાણે નિશ્ડ તથા અનુવાસનમાં પરસ્પર વ્યવધાન રાખવામાં શું કારણ છે? આના ઉત્તર આ છે કે, અનુવાસન તથા નિર્હમાં પરસ્પર અંતર રાખ્યા વિના એકધારા તેનેા ઉપયોગ કરી શકાતા જ નથી; કારણ કે એકધારું' અનુવાસન કે સ્નેહબસ્તિ સેવ્યા કરવાથી કફ તથા પિત્તના વધારા થવાથી તે બેયના ઉછાળા આવ્યા કરે અને તેથી જઠરાગ્નિ-અપક, તેા નાશ થઈ જાય છે, તે જ પ્રમાણે કેવળ એકલા નિરૂહનું જ એકધારું સેવન કર્યા કરવાથી વાયુને પ્રકાપ થાય એટલે કે વાયુને વધારેા થઈ જતાં વાયુના જ રાગા થઈ જાય છે; એ કારણે અનુવાસનભસ્તિના પ્રથમ પ્રયાગ કર્યા પછી નિહનું સેવન કરાય અને નિરૂહનું સેવન કર્યાં પછી લાગલું જ | કે અનુવાસનનું સેવન કરાય તો કાના, પિત્તના વાયુને પ્રાપ થતા નથી અને ત્રણે દોષનું સામ્ય જળવાઈ રહે છે; આ જ આશય ચરકે સિદ્ધિસ્થાનના ૪થા અધ્યાયમાં અને સુશ્રુતે ચિકિત્સાસ્થાનના ૩૦ મા અધ્યાયમાં દર્શાવ્યા છે. ૧૨-૧૪ અનુવાસન તથા નિરૂહના આ ક્રમ અનિદ્ય છે લત પચ ગયો વારી વાતે (ભેદ્દાસ્ત્વ)હિતાઃ ॥ जघन्यौ पित्तकफयोरेतावेव कदाचन ॥ १५॥ વાયુને પ્રકાપ હોય તા શરૂઆતમાં સાત, પાંચ કે ત્રણ સ્નેહમસ્તિ કે અનુવાસના અપાય તે અનિતિ છે; પરંતુ પિત્તના તથા કફના પ્રકેાપમાં એ જ પ્રમાણે અનુવાસના જો આરંભમાં સેવાય તે એ જ એ પ્રકારેા કદાચ નિદ્ય ગણાય છે. ૧૫ મસ્તિપ્રયાગમાં અવસ્થા ઢાષ, કાળ અને મળનું અનુસરણ જરૂરી છે તાં તામવસ્થામન્વીફ્ટ યોજવાથહાશ્રયામ્ ॥ વાટેલમાં શિપોળોનિઃ પાનતજિઃ ॥૮॥ નિરૂહુબસ્તિ સબધે ખાસ સૂચન વઐદિલી વિત્ત લક્ષીરી ચાલુશીતળો। त्रयः समूत्रास्तीक्ष्णोष्णाः श्लेष्मण्यष्टाङ्गतैलिकाः ॥ १९ સંવૃત્ િિહતો વાતમારાવસ્થ્ય નિસ્થતિ । પિત્તે સાં દ્વિરિત અર્ધ્યન અર્થતે ॥૨૦॥ | વાયુના રાગમાં સમાન ભાગે પ્રવાહી પીણું તથા તેલ મિશ્ર કરી તે રૂપી સ્નિગ્ધ અને ઉષ્ણ કરેલ એક નિરૂહઅસ્તિયાગ આપવા જોઈ એ; પિત્તના રોગમાં છ ભાગેા સ્નેહના લઈ તેમાં સ્વાદિષ્ટ અને શીતળ દૂધ મિશ્ર કરી એ નિરૂહચેાગાનેા પ્રયાગ કરાવવા જોઈએ; અને કફના રોગમાં આઠ ભાગ તેના લઈ તેમાં ગામૂત્ર મિશ્ર કરી તે રૂપી ત્રણ તીક્ષ્ણ અને ઉષ્ણુ અસ્તિયોગાના પ્રયાગ કરાવવા જોઈએ; એમ ઉપર જણાવેલ એકવારના નિરૂત્તુ ખસ્તિપ્રયાગ આશયામાં વધી રહેલા | વાયુને દૂર કરે છે; એવાર પ્રયાગ કરેલ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy