________________
૮૨૮
કાશ્યપસંહિતા-ખિલસ્થાન
ના કારણે એટલે અજીર્ણ ભાગ અંદરના | રુવાંટા ખડાં થતાં દેખાય ત્યારે તે ચિન ભાગમાં સજજડ થઈ ગયો હોય કે તેથી તેને | ઉપરથી વૈદ્ય જાણવું કે દેષ તેના સ્થાનેથી આમ-અજીર્ણ જે બહાર ન નીકળી આવે | ખસવા માંડ્યો છે, તે પછી એ રોગીને તે તે પછી વજ, અજમો, મીઢળ અને | આફરો થાય છે, અને પગે ગોટલા ચડવા પીપર એટલાંનું ચૂર્ણ ગરમ પાણી સાથે | માંડે, ત્યારે જાહેર કરવું કે હવે દેષ રોગીઆપીને તે અજીર્ણશને બહાર કાઢી | ના કેઠામાં આવી પહોંચે છે, તે પછી એ નાખવે; અથવા બીજા કકરૂપે કરેલ સૂગ | રોગીને હુલ્લાસ–મેળ-ઉબકા આવવા માંડે ઉપજાવે અને કંટાળે લાવે એવાં ઔષધે | અને મોઢામાંથી ચારે બાજુથી પાણી વછૂપાઈને અથવા મોઢામાં આંગળી નાખીને | ટવા માંડે ત્યારે તે ચિહન ઉપરથી દેષને કે કમળનું નાળ મોઢામાંથી ગળાની અંદર | મેઢાની સમીપે આવેલ જાણું લઈ તે ઉતારીને કે સુખ થાય તેમ ગળાને મસળી | રેગીને લવણ નાખેલું પાણી વારંવાર નાખીને અથવા રોગીના પડખાં, પેટ અને ! છેક ગળા સુધી પાઈને તે દેષને મોઢાની પડખાંને પીડી-દબાવીને કે મસળી–માલિસ | બહાર કાઢી નાખવો. ૫૧–૫૩ કરીને પણ મોઢામાંથી તે અજીર્ણ ભાગ વિવરણ: અહી સુકૃતને આવો અભિપ્રાય બહાર નીકળી જાય તેવા પ્રયત્નો કરવા.૪૮ | પણ છે કે, રોગીને વમનકારક ઔષધ પાયા પછી
કેટલોક કાળ રાહ જોઈને વિશે પોતાના હાથને વમન ઔષધિ રેગીને પાયા પછીનાં
અગ્નિથી તપાવી તે રોગીના કેઠા પર વારંવાર વમનકારક ચિહને
થોડો થોડો શેક આપ્યા કરવો જરૂરી હોય છે, पीतवन्तं च वमनं मुहूर्तमनुपालयेत् ।। તેથી દોષ ઓગળે છે. ૫૧–૫૩ विदाहपूर्वः खेदोऽस्य यदा भवति सर्वतः ॥५१॥ |
વમનના વેગેની સંખ્યા विष्यन्दमानं जानीयात्तदा दोषं भिषग्वरः।। लोमहर्षेण चान्वक्षं स्थानेभ्यश्चलितं तथा ॥५२॥
यावत् स्युरष्टौ षङ्वाऽपि वेगाश्चत्वार एव वा ॥५४ आध्मानोद्वेष्टनाभ्यां च निर्दिशेत् कोष्ठमाश्रितम्।
आपित्तदर्शनाद्वाऽपि दोषोच्छित्तेरथापि वा। हल्लासास्यपरिस्रावैश्चामुखीभूतमुद्धरेत् ॥५३॥
વમન થવા માંડે ત્યારે તેના વેગો उष्णाम्बु लवणोपेतं पीत्वाऽऽकण्ठं पुनः पुनः।
આઠ, છ કે ચાર જ થાય છે; અથવા પિત્ત જે રોગીએ વમન ઔષધ પીધું હોય,
બહાર નીકળતું દેખાય કે દેષને સમૂળો
નાશ દેખાય ત્યાં સુધી પણ વમનના વેગે તેની પાછળ એટલે કે રોગીને વમન ઔષધ
આવ્યા કરે છે. ૫૪ પાયા પછી એક મુહૂર્ત—બે ઘડીના સમય
વિવરણ: આ સંબંધે ચરકે સિદ્ધિસ્થાનના ૧ સુધી રાહ જોવી એટલે કે વમનકારક
લા અધ્યાયમાં આમ કહ્યું છે કે- નન્યનધ્ય–પ્રવે ઔષધ પીધા પછી બે ઘડી જેટલા સમય
વેશ્ચરવાર દૃષ્ટા વને ષટણી '-વમનના વેગ યાર આવે સુધી તેની અસર થવાની વાટ જેવી; પરંતુ | તો જઘન્ય છ આવે તે મધ્યમ અને આઠ આવે તે તેટલે સમય વીતી જાય તે પછી વમન | ઉત્તમ પ્રકારનું વમન થયું ગણાય છે. અથવા વમ થવાની તૈયારી થાય તે વખતે એ રોગીને | પહેલે કફ બહાર નીકળે અને તે પછી છેલ્લું પિત્ત વિશેષ દાહપૂર્વકને સ્વેદ થાય એટલે કે | નીકળે ત્યાં સુધીનું વમન થાય તે ઉત્તમ ગણાય
છે; અથવા તે પ્રકારે થાય ત્યાં સુધી વમનકારક પરસેવો થવા માંડે ત્યારે ઉત્તમ વૈદ્ય તે લક્ષણ |
ઔષધ, રોગીને આપવું જોઈએ; આ સંબંધે ઉપરથી જાણી લેવું કે “હવે દેષ વિશેષ
પણ ચરકે સિદ્ધિસ્થાનના ૧ લા અધ્યાયમાં આમ કરી ઝરવા લાગ્યો છે–એગળવા કે પીગળવા | કહ્યું છે કે પિત્તાન્તનિષ્ઠ વનને તથáવમન • લાગ્યો છે; તે પછી એ રોગીને પ્રત્યક્ષ તેનાં | ઔષધ રોગીને ત્યાં સુધી આપવું જોઈએ કે તેને