________________
કાશ્યપ સંહિતા
વચ્ચે વચ્ચે આવેલાં જુદાં જુદાં પદો ઉપરથી પણ ચીમૂ-મહર્ષિ કશ્યપને” એમ પણ ઘણું વાર આમ સ્પષ્ટ થાય છે કે આ સંહિતાના આચાર્ય કશ્યપ ! નિર્દેશ કરાય છે, તે પણ આ કાશ્યપસંહિતાના છે; તે અમહોત્રી હતા; વેદના તથા વેદોનાં અંગોના | આચાર્ય કશ્યપ છે, એ વસ્તુને વધુ પ્રમાણમાં પારદ્રષ્ટા હતા; પ્રજાપતિના સ્થાને બિરાજતા હતા; સાબિત કરે છે. આ કાશ્યપ સંહિતાના ખિલગંગાદ્વાર ઉપર નિવાસ કરતા હતા અને મારીચિ- સ્થાનના બીજા અધ્યાયમાં કઈ કઈ સ્થળે આ
ના પુત્ર મહર્ષિ કશ્યપ નામે પ્રસિદ્ધ હતા; અને | મહર્ષિ કશ્યપને પણ ‘વૃદ્ધકશ્યપ' તરીકે - તે ઉપરથી ચરકસંહિતાના મૂળ આયાય આત્રેય ઉલેખ કરે છે; તેમાં આ અભિપ્રાય રહે.
જેમ ‘પુનર્વસુ' એવા બીજા નામરૂપ શબ્દથી છે કે મહર્ષિ કશ્યપ જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ પણ ઓળખાય છે, તેમ આ કાસ્વપસંહિતાના આચાર્ય હતા. જો કે આ કાશ્યપ સંહિતાના ખિસ્થાનના કશ્યપ “મારીચ' શબ્દથી એટલે કે મરીચના પુત્ર | ૧૩ મા અધ્યાયમાં ખિલ ભાગની એક ટિ૫ણીમાં તરીકે ઓળખાય છે.
શૂદ્વારથીયાથી સંહિતાયામ્ -વૃદ્ધકાશ્યપની આ કૌમારભૂત્ય-બાલચિકિત્સા-ના શાસ્ત્રરૂપ આ| સંહિતામાં' એવું લખાણ મળે છે, પણ તે કાશ્યપ સંહિતાના લેખ ઉપરથી પણ મારીચ કશ્યપ ઘણુંખરું પ્રક્ષિત લાગે છે. અથવા ચરકસંહિતાના તથા વૃદ્ધકા૨ ૫ એ નામે બે ભિન્નભિન્ન આચાર્યો ! પાછલા ભાગમાં કૃષ્ણાત્રેય, આદિના મતને જેમ જણાય છે; કારણ કે મારીચ કાશ્યપના ઉપદેશરૂપ
ઉલ્લેખ કર્યો છે, તેમ આ કાશ્યપ સંહિતામાં પણ આ કાશ્યપ સંહિતામાં વમનને લગતા તથા વિરે
વૃદ્ધજીવકે બનાવેલ ખિલભાગમાં બીજા આચાર્યોના ચનને લગતા પ્રકરણમાં બીજ આચાર્યોના મતની | મા જેમ બતાવ્યા છે, તેમ વૃદ્ધકાશ્યપના મતના પરંપરા બતાવવામાં આવી છે, તેમાં વૃદ્ધકાશ્યપને
સ્વીકારનો પણ ઉલ્લેખ કર્યો હઈ “વૃદ્ધરૂપીયા' મત પ્રથમ દર્શાવીને પછી “મથ થયરોગવત -હવે | વૃદ્ધકાશ્યપની (બીજ) સંહિતાનું લખાણ આપવાને કશ્યપ બેલા” એમ પાતાના સિદ્ધાંતરૂપે કશ્યપનો પણ ઈરાદે સંભવે છે. મત બતાવવામાં આવ્યું છે; તે ઉપરથી સ્પષ્ટપણે ! ' મહાભારતમાં “તક્ષકદંશ ઉપાખ્યાનમાં મારીચ' શબ્દથી વ્યવહાર કરાતા કશ્યપ જ | શાપ પામેલા રાજા પરીક્ષિતને કરડવા માટે તક્ષક આ કાશ્યપ સંહિતાને ઉપદેશ કરનારા છે અને નાગ જઈ રહ્યો છે, ત્યારે તે રાજાના સર્પદંશને વૃદ્ધકાશ્યપ તે કોઈ બીજા જ આચાર્યું છે એમ | પ્રતીકાર કરવા મહર્ષિ કાશ્યપ પણ રાજા પાસે
સ્પષ્ટ જણાય છે. વળી આ કાશ્યપસ હિતાના | જઈ રહ્યા હતા, તેથી રસ્તામાં તક્ષકને તથા દરેક અધ્યાયમાં ‘તિ હ હ તથા:-કશ્યપે એમ | મહર્ષિ કાશ્યપને સમાગમ થાય છે અને તે કહ્યું છે,' એવો નિર્દેશ કર્યો છે. તેમ જ “મઉં | બન્નેને જે સંવાદ થયો છે, તે જોવામાં આવે વળી આ કશ્યપ સંહિતાના સંહિતાક૯પમાં
* આ તક્ષકદશનું ઉપાખ્યાન મહાભારતના આ લોક મળે છે: “પિતામનિયોાઘ દવા ૨ | આસ્તીકપર્વના ૪૬ મા અધ્યાયમાં છે; ત્યાં આ શાનવકુણા તપસા નિર્મિત તન્નકૃષય: પ્રતિક્રિો /- | શ્લોક મળે છેઃ “રાઃ સમીઉં ત્રાર્ષિ: TRવવો તુંપિતામહ-બ્રહ્માની આજ્ઞા થઈ તે પછી કશ્યપ | Rા છાખ્યાં તે ત્વરિતઃ સચઃ વમવર'ઋષિએ જ્ઞાનદ છથી જોઈને તપના સામર્થ્યથી
બ્રહ્મષિ કાશ્યપ રાજા પરીક્ષિતની પાસે જવા આયુવેદત ત્ર રચ્યું હતું અને ઋષિઓએ તે તંત્રનો
ઇચ્છતા હતા, ત્યારે તક્ષક નાગને ભેટો થતાં તે નાગે સ્વીકાર કર્યો હતો.”
તેમને પૂછયું હતું કે, તમે અત્યારે કયાં જાઓ વળી આ સંહિતામાં ખિલસ્થાનમાં આ કે | છો? તેના ઉત્તરમાં તે મહષિએ તેમને કહ્યું હતું મળે છે: “મહર્ષિય વૃદ્ધ વેકારૂપ '-વૃદ્ધ | કે, પરીક્ષિત રાજાને સર્પદંશ થવાને છે, તેથી મહર્ષિ કશ્યપ વેદના તથા વેદનાં અંગેના પાર- | તેમની એ સર્પદંશની પીડા દૂર કરવા હું ઉતાવળે ગામી વિદ્વાન હતા.”
ત્યાં જાઉં છું.”