________________
રસદાષ-વિભાગીય-અધ્યાય હો
૮૦૧
એક એક દેષ (વાત, પિત્ત અને કફ) | તેમ જ એ ત્રણે દે, એકસરખા મળ્યા અનુસાર (દરેક વરાદિ વિકાર) ત્રણ પ્રકાર- હાય, તેથી એક સાંનિપાતિક એમ ૧૩ ના થાય; (જેમ કે હરકોઈ વાતજ વિકાર, પ્રકારના તે વિકારે જે થાય છે, તે જ પિત્તજ વિકાર અને કફજ વિકાર;) પછી વિશેષ વધી ગયેલા બધા દોષોના કારણે એ જ વિકારો હંજ કે દ્વિદેષજ એટલે ૨૫ ભેદ રૂપ થાય છે. ૭-૮ બે બે દોષના કારણે નવ પ્રકારના ગણાય
વિવરણ : ઉપર જે વિભાગ કહેલ છે, છે, અને તે બધાયે સંનિપાતથી ૧૩ પ્રકારના
તેઓનો જ વિસ્તાર અહીં આમ કહેવા માગે છે– થાય છે અને ક્ષીણ, અધિક તથા સમદોષ
અલગ અલગ વાતાદિ એક એક દોષથી એક એક રૂપ બીજા પ્રકારે તે વિકારે ૧૨ કહ્યા છે. ૬.
વિકાર મળી ત્રણ વિકારો થાય છે, તેમાં જ વાતવિવરણ : અહી આમ કહેવા માગે છે–
વૃદ્ધ, પિત્તવૃદ્ધ તથા કફવૃદ્ધ-એમ ત્રણ ભેદ ઉમેઅલગ અલગ એક એક દેષ અનુસાર ત્રણ વિકાર;
રાય તો તે એક એક દોષના જ છ ભેદ થાય છે; એ ત્રણે બે બે દોષ અનુસાર નવ વિકારો અને
અને તેમાં 4જ ત્રણ ભેદો મળતાં નવ ભેદ એક સાંનિપાતિક વિકાર મળી એકંદર ૨૩ વિકારો
થાય છે; એમાં જ વાત-પિત્તમ, બેય સમવૃદ્ધ; વાતથાય છે; એ બધાય વિકારો ક્ષીણ થયેલ દોષ
કફ-બેય સમવૃદ્ધ અને પિત્તકફ-બે સમવૃદ્ધ થાય; અનુસાર ૨૫ થાય છે; અને વધી ગયેલા દોષ
તેમ જ એ જ દ્વન્દજ વિકારે, તે તે બે દેષો અનુસાર બીજા ૨૫ થાય છે; એમ તે = ૨૫ +
વિષમતાથી વધેલા હોય તે વાતવૃદ્ધ અને પિત્ત૨૫ + ૧૨ = ૬૨ સંખ્યા થાય છે; આવા જ
વૃદ્ધ-તર એક ભેદ; પિત્તવૃદ્ધ અને વાતવૃદ્ધતર અભિપ્રાયથી ચરકે સૂત્રસ્થાનના ૧૭ મા અધ્યાય
તેમ જ કફવૃદ્ધ અને પિત્તવૃદ્ધતર, પિત્તવૃદ્ધ અને માં અને સુશ્રુતે ઉત્તરતંત્રના ૬૬ મા અધ્યાયમાં | દોષાનસાર વિકારોના ૬૨ ભેદે કહ્યા છે. ૬
કફદ્ધતર; અને વાતવૃદ્ધ તથા કફવૃદ્ધતર અને
કફવૃદ્ધ તથા વાતવૃદ્ધતર–એમ ઠન્ડજ–સંસર્ગજ ઉપર કહેલ દોષના વિભાગનું વિસ્તારથી
વિકાર- ૩ + ૬ = ૯ થાય છે; હવે સંનિપાતથી કથન
જે ૧૩ વિકાર થાય છે, તેની ગણતરી આમ तेषां विभागं वक्ष्यामि विस्तरेण यथाक्रमम् ।
કરાય છે–સંનિપાતમાં બે દોષની તથા એક एकैकशस्त्रयो ज्ञेया वातपित्तकफैर्गदाः॥७॥
દોષની અધિકતાથી છ ભેદ થાય છે, જેમ કેसमैर्द्वन्द्वैस्त्रयः षट् तु विषमैनव ते स्मृताः।
બે દેશની અધિકતાવાળા ભેદે આમ સમજવાद्वयधिकैकाधिकैः षट् च हीनमध्याधिकैश्च षट् ॥
કફવૃદ્ધ અને વાત-પિત્ત-બે અધિકવૃદ્ધ; પિત્તવૃદ્ધ एकः समैत्रिभिदौषैरित्यातङ्कास्त्रयोदश।
અને વાત-કફ બે અધિકવૃદ્ધ; વાતવૃદ્ધ અને પિત્તदोषैरेतैर्विवृद्धैः स्युर्विकल्पाः पञ्चविंशतिः ॥९॥
કફ-બે અધિકવૃદ્ધ; તેમ જ પિત્તકફ-એ બે વૃદ્ધ ઉપર કહેલ તે તે દેષજ વિકારને !
અને વાત–અધિકવૃદ્ધ; વાત-કફ એ બે વૃદ્ધ અને વિભાગ હવે હું વિસ્તારથી અનુક્રમે કહું પિત્ત અધિક વૃદ્ધ; અને વાતપિત્ત–એ બે વૃદ્ધ છે; જેમ કે વાત, પિત્ત અને કફ-એ એક | અને કફ અધિકવૃદ્ધ;-એમ તે છ ભેદ થાય છે; એક દોષથી ત્રણ વિકારો થાય છે, એમ જાણવું; તેમ જ ત્રણે દેશે જેમાં હીન, મધ્ય તથા અધિક તેમ જ એ ત્રણે વિકારે સમ, વૃદ્ધિ, દ્વિદ્વજ | હોય એવા સંનિપાતના આમ છ ભેદ જાણવા; વિકારરૂપે પણ ત્રણ થાય છે; એમ તે છે જેમ કે-વાતવૃદ્ધ, પિત્તવૃદ્ધતર અને કફદ્વતમ; વિકારો-વિષમ-વૃદ્ધ-વિકારોરૂપે નવ ગણ્યા વાતવૃદ્ધ, કફવૃદ્ધતર અને પિત્તવૃદ્ધતમ; પિત્તવૃદ્ધ, છે; તેમ જ બે અધિક અને એક અધિક કવૃદ્ધતર અને વાતવૃદ્ધતમ; પિત્તવૃદ્ધ, વાતવૃદ્ધતર દેષથી છ ગણ્યા છે અને હીન, મધ્ય અને કફવૃદ્ધતમ; કફવૃદ્ધ, વાતવૃદ્ધતર અને પિત્તતથા અધિક દોષથી પણ છ કહ્યા છે; વૃદ્ધતમ; તેમ જ કફવૃદ્ધ, પિત્તવૃદ્ધતર અને વાતકા, ૫૧