SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૦ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન કરતાં વધુ ખવાય તે જ “અત્યશન” ગણાય રસદષના વિભાગને જાણનારે જ છે; આ બધાંને જ વૈદ્ય, રોગની ઉત્પત્તિમાં વૈદ્ય ગણાય મૂળ કારણ કહે છે. ૬૧,૬૨ रसदोषविभागशः प्रकोपोपशमं प्रति । તે તે દેશાનુસાર આહારસામ્ય સમજવું | भिषभिषक्त्वं लभते विपर्ययमथान्यथा ॥३॥ माहारसात्म्यं देशेषु येषु येषु यथा यथा। રોગના પ્રકોપ તથા ઉપશમ પ્રત્યે જં તોડ્યું તેવુ તેવુ તથા તથા આ કરૂ | રસેના તથા દોષોના વિભાગને જાણનાર જે જે દેશમાં જે જે પ્રકારે આહાર વધ, વૈદ્ય, “વિદ્યપણું” પ્રાપ્ત કરી શકે; (એટલે કે ખોરાક ખવાતું હોય, તે તે દેશમાં કે રસોના તથા દેના વિભાગેને જે તે તે પ્રકારે જ આહારસામ્ય કે ખોરાકનું બરાબર જાણે છે, તે જ સાચે વૈદ્ય કહેવાય અનુકૂળપણું કે માફક થવું ઉપદેશ કરવા છે;) પણ એમાં જે વિપર્યય કે ફેરફાર હોય યોગ્ય કહ્યું છે. ૬૩ તે તેથી ઊલટા પ્રકારે સમજવું–અર્થાત રસેના તથા દોષોના વિભાગોને જે જાણો ૨૪ ભેજનના પ્રકારોને ઉપસંહાર ન હોય, તેને વૈદ્ય કહી શકાય જ નહિ. ૩ चतुर्विशतिरित्येते विकल्पाः समुदाहृताः।। દોષવિક તથા રસવિકલપ કહેવાની भिषजा ह्यपदेष्टव्या राज्ञो राजोपमस्य वा ॥६४ પ્રતિજ્ઞા मन्येषां वा वसुमतां यशोधर्मार्थसिद्धये । तस्माद्दोषविकल्पांच विकल्पांश्च रसाश्रयान् । ઉપર જે ૨૪ ભોજનના વિકલ્પ કે प्रवक्ष्यामि यथाशास्त्रं सविशेष सविस्तरम् ॥४॥ ખોરાકના પ્રકારે સારી રીતે કહ્યા છે, તેઓને એ જ કારણે હું દષવિકલ્પ તથા રસના વે રાજાને તથા રાજા જેવા શ્રીમંત આશ્રયવાળા વિકલ્પ એટલે કે દેષવિભાગો લોકોને ખરેખર અવશ્ય ઉપદેશ કરે જ તથા રસવિભાગોને શાસ્ત્રાનુસાર વિસ્તારથી જોઈએ; અથવા વૈદ્ય પિતાને યશ, ધર્મ તથા અર્થની સિદ્ધિ થાય, તે માટે હરકઈ ધનવાનને ઉપર કહેલ ચોવીસ દેષભેદ અનુસાર જ્વર આદિ રોગોની ૬૨ કપના ભજનપ્રકારનો અવશ્ય ઉપદેશ કરવો જ જોઈએ. ૬૪ ध्यासतस्तु ज्वरादीनां व्याधीनां दोषमेदतः। द्विषष्टिधा कल्पनोक्ता स्थूलसंख्या त्वतः परम् ॥ इति ह स्माह भगवान् कश्यपः॥ દેષભેદને અનુસરી જવર આદિ રોગોએમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું. | ની કલ્પનાઓ, વિસ્તારથી ૬૨ કહી છે અને ઇતિ શ્રીકાશ્યપ સંહિતામાં બિલસ્થાન વિષે “જ્ય- સ્થૂલ સંખ્યા તે એ પછી કહેવાશે. ૫ વિભાગીય ” એ નામને અધ્યાય ૫ મે સમાપ્ત વિવરણ: સુશ્રુતે ઉત્તરતંત્રના ૬૬ મા રસદોષ-વિભાગીય : અધ્યાય ૬ ઠી અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે કે “મિજા दोषास्त्रयो गुणाः । द्विषष्टिधा भवन्त्येते भूयिष्ठमिति __ अथातो रसदोषविभागीयं नामाध्यायं નિશ્ચયઃ |–જુદા જુદા ભેદ પ્રમાણે દેશો ત્રણ છે–એ થાથીસ્થામ / ૧ / જ ત્રણ ગુણો છે; તેઓના લગભગ ૬૨ પ્રકારે. इति ह स्माह भगवान् कश्यपः ॥२॥ થાય છે, એ નિશ્ચય આયુર્વેદમાં કરાયો છે. ૫ હવે અહીંથી “રસ–દેષવિભાગીય’ | ઉપયુક્ત ૬૨ પ્રકારની ગણતરી નામના અધ્યાયનું અમે વ્યાખ્યાન કરીશું, પિત્રો ટૂર્નવ સર્વે ગોવા એમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું. ૧, ૨ | ક્ષધિયા ઘી ૪ પ્રદર્તિત સ. સા.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy