SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૦ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન આવાયેગ્નાતિત જાતિવિસ્થિત નાગુ | સિનગ્ધ પણ ન હોય, તે જ ખોરાક અતિ રાતિજ્ઞીત નતિ નતિસિધં નાતિવદુ નાતિ- | વધારે પ્રમાણ વિના અને અતિશય ચેડા स्तोकं नातिद्रवं नातिशुष्कं नाकाक्षितो न प्रता- | પ્રમાણમાં પણ ન સ્વીકારી ખૂબ જ પ્રવાહી न्तो नैकरसं वाऽऽरोग्यायुर्बलार्थी समश्नीयात् ॥ ન હોય અને જે ખોરાક અતિશય સૂકે અમે પહેલાં રસ-વિમાનમાં ખરેખર પણ ન હોય તેમ જ ખૂબ આકાંક્ષા આમ જ કહ્યું છે કે, કાલ આદિ ૨૪ પ્રકારનું આહારનું પ્રમાણ છે; તેના હવે અહીં કે લાલચથી રહિત થઈને જ અતિશય પ્રત્યેકના વિશેષ ભેદોનો અમે અહીં ઉપદેશ ખેદ પામ્યા વિના જ અનેક રસવાળે તે કરીશ; કારણ કે “આહાર સિવાય પ્રાણીઓ- | ખોરાક શરીરના આરોગ્ય, આયુષ તથા ના પ્રાણનું આશ્રયસ્થાન કે ટકી રહેવા | બળની ઈચ્છા ધરાવીને પ્રત્યેક માણસે માટે બીજું કંઈ પણ આપણે મેળવી કે જમવો જોઈએ. ૩. જાણી શકતા નથી; એ આહારને જ | વિવરણ : આરોગ્ય, આયુષ તથા બળની સારી રીતે ઉપયોગ કરાય છે, તે | ઇચ્છા ધરાવતા દરેક માણસે યોગ્ય સમયે, સાત્ય પ્રાણીઓને તે જિવાડે છે; બધી ઇંદ્રિયોને હોય તે, યોગ્ય પ્રમાણમાં, ગરમાગરમ, સ્નિગ્ધ, આનંદ પમાડે છે, ધાતુઓને પણ ચારે | અવિરુદ્ધ, પવિત્ર સ્થાને, પવિત્ર પાત્રમાં, પૂર્વ બાજુથી પોષે છે; સ્મરણશક્તિ, બુદ્ધિ, સર્વ | દિશા તરફ મોઢું રાખી, શાંત થઈને, મનને બળ તથા ઓજસને પ્રાણશક્તિથી યુક્ત કરે | એકાગ્ર કરી, સ્વાદના અનુભવપૂર્વક, ખૂબ લાલ, છે અને શરીરના વર્ણની પ્રસન્નતા ઉપજાવે | થયા વિના, અતિશય ઉતાવળ કર્યા વિના, ખૂબ છે; પરંતુ એ જ આહારને બરાબર | જ વાર ન લગાડીને, વધુ ગરમ ન હોય, ખૂબ યોગ્ય રીતે ઉપયોગ ન કરાય, તે તે જ | શીતળ ન હોય તે, વધુ પડતો જે રૂક્ષ ન આહાર દુઃખ સાથેનો સંબંધ ઉપજાવી દે છે; હેય તેમ જ વધુ પ્રમાણમાં જે સ્નિગ્ધ પણ ના એ માટે ગ્ય સમયે પોતાના શરીરને | હેય, પ્રમાણમાં જે અધિક ન હોય તેમ ખૂબ કે માફક હોય તેવો આહાર ચોગ્ય | ઓછો પણ ન હય, વધુ પ્રમાણમાં જે પ્રવાહી ન. પ્રમાણમાં ગરમાગરમ, સ્નિગ્ધ, પિતાના | હેય, જે ખૂબ સુકાયેલ પણ ન હોય, ખાવાની શરીરની પ્રકૃતિથી જે વિરોધી ન હોય | રુચિ ન હોય તે સિવાય-રુચિપૂર્વક, નિરંતર તે જ ખાવો જોઈએ અને તે પણ પવિત્ર | વારંવાર સેવન કર્યા વિના કેવળ એક જ રસથી પ્રદેશ પર, પવિત્ર પાત્રોમાં પવિત્રતા જાળ. | યુક્ત ન હોય, પણ વિવિધ અનેક રસોથી જે વીને જે આહાર આપ્યો હોય, તે જ આહાર | યુક્ત હોય તે જ ખોરાક ખાવો. ૩ પૂર્વ દિશા તરફ મુખ રાખી, ચૂપચાપ મૌન | ઋષિઓ આયુર્વેદ ભણ્યા હતા તે શા માટે? ધારણ કરી, કેવળ તે ખોરાક ખાવામાં જ | મનિ ચત્ર-અહીં આ શ્લોકો છે: મન રાખી, આહારના સ્વાદને અનુભવ | માથું રોષમતા સવાઘનિવર્તનYT કરતાં કરતાં અતિશય ઉતાવળ કર્યા વિના તર્થગૃપ જુથમાયુર્વેધીરે ૪ | અને ખૂબ વાર પણ લગાડ્યા વિના અતિ- આરોગ્ય જળવાય, દેની સમાનતા શય વધુ ગરમ ન હોય કે વધુ પ્રમાણમાં રહે-એટલે કે વાત, પિત્ત અને કફમાં વધજે ખોરાક ટાઢ પણ થઈ ગળે ન હોય, | ઘટ ન થાય તે માટે અને સર્વ પ્રકારની જે આહાર અતિશય રૂક્ષ કે લૂખે ન હોય, પીડા, રેગ વગેરે આવતા અટકે, એ માટે તેમ જ જે ખોરાક ખૂબ વધુ પ્રમાણમાં | ઋષિઓ આયુર્વેદ ભણે છે. ૪
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy