SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ યુષનિદેશીય-અધ્યાય ૪થે ७८७ અને તેમાં ધાન્યના કણે ફૂટી ગયા હેય- | વૈદ્યોએ પ્રતિષેધ કરેલી હોય છે, તેમ જ જે રંધાઈ જઈને પ્રવાહી સાથે મળી જઈ | યવાગૂ ગરમ, ઘટ્ટ, અતિશય શિથિલ એક રસ થઈ ગયા હોય તેમ જ નીચે, અને ભાંગેલા ચોખાથી જ કરેલી હોય, વચમાં તથા ઉપરના ભાગે એકસરખા | તે યવાગૂ પણ ક્રિયાવાન વૈદ્યોએ પ્રતિષેધ રહ્યા હોય, છતાં જેને હાથથી લઈ શકાતી | કરેલી છે. ૫ નથી, (પણ ચમ, લઈને તે દ્વાર) | વિલેપીને અને યુવાના ગુણ–દોષ પીરસાય છે, તે પેયા” કહેવાય છે, પણ સરખા જ હેય જેને હાથથી ગ્રહણ કરી શકાય છે, તેને વિશે અથવા વવવ વ ની | विलेप्या गुणदोषांस्तु यवाग्वा इव निर्दिशेत् ॥७६ “યવાગૂ ” કહેવામાં આવે છે. ૭૩ વૈદ્ય વિલેપીના ગુણે તથા દે પણ થવા–ના જેવા જ દર્શાવવા. ૭૬ વિવરણ : “સિવથ રહિતો મg: યા થિ- | ક્ષીરપૈયાના ગુણ समन्विता । यवागूर्वहुसिक्था स्याद् विलेपी विरलद्रवा ॥-| दीर्घोपवासिनो नृणां क्षीरपेया प्रशस्यते । જેમાં ધાન્યના કણે જણાતા ન હોય તે “મંડ” शीतपित्तोपशमनी बृंहणी वर्चबन्धनी ॥७७ ॥ કહેવાય છે, જેમાં રાંધેલા ધાન્યના કણે જણાતા | જે લેકે લાંબા કાળના ઉપવાસી હાય, હોય તે પીવાયગ્ય હોઈને પેયા' કહેવાય છે; પણ તેઓને ક્ષીરપેયા–એટલે દૂધમાં જ પકવેલી જેમાં ધાન્યના કણો પુષ્કળ જણાતા હોય, તે | પીવા યોગ્ય વાગૂ અપાય, તે જ યોગ્ય “યવાગૂ' કહેવાય છે અને જેમાં પ્રવાહી ઓછું હાઈને હિતકારી થાય છે; કારણ કે તે હોય તે ચમચાને ચોંટે એવી હોય તે “વિલેપી” ક્ષીરપેયા શીતયુક્ત પિત્તને શમાવનારી છે, કહેવાય છે. ૭૩ અને બૃહણી–પિષ્ટિક હેઈને વિઝાને દોષયુક્ત યવાગૂ બાંધનારી પણ હોય છે. ૭૭ घना विशीर्णा शीता च न चावक्षीणतण्डुला। કષાયરસયુક્ત પયાના ગુણે पिच्छिला विशदाऽहृद्या यवाग्वा दोषसंग्रहः ॥७४ | शूलनी दीपनी पेया दीपनीयोपसाधिता । જે ઘાટી હોય, વીખરાયેલી હોય તેમ पाचनी पचनी चोक्ता कषायैर्वर्चबन्धनी ॥७८॥ જ શીતળ થઈ ગઈ હોય, જેમાં પ્રવાહીથી હરકોઈ કષાય રસયુક્ત દ્રવ્યોથી કે ચોખા ઓછા ન હોય પણ પ્રવાહી કરતાં કષાય-વાથી પકવેલી પેયા દીપનીય ચોખા વધુ હોય, જે પિછિલા હોઈ હેઈ જઠરના અગ્નિને દીપાવનારી, ફૂલનો ચીકાશવાળી હોય, વિશદ-સ્વચ્છ હોય પણ તે નાશ કરનારી, પાચન કરનારી તથા વર્ચસહૃદયને જે ન ગમે એવી હોય તે યુવાને | વિષ્ટાને બાંધનારી ગણાય છે. ૭૮ દોષસંગ્રહ છે એટલે કે તેવી યવાગૂ દોષોથી બીજી બે યુવાયૂના ગુણે યુક્ત ગણાય છે. ૭૪ बिल्वं दधित्थं सह दाडिमेन પ્રતિષિદ્ધ યવાગૂ सव्योषचाङ्गेरिकृता यवागूः । तक्रसिद्धा यवागूस्तु दधिसिद्धा चते घने । सांग्राहिणी दीपनपाचनी च। संस्कृते हस्तहार्ये प्रतिषिद्धे क्रियावताम् ॥७५॥ સામૂાનિસ્ટપીદિલે તુ . ૭૨I उष्णा घना प्रशिथिला दलितैस्तण्डुलैः कृता। । બિવફલ, કોઠફલ, વ્યોષ-ત્રિકટુ-સુંઠ, જે યવાગૂ છાશમાં પકવી હોય અને મરી અને પીપર સહિત ચાંગેરી-ખાટી જે યવાગૂ દહીંમાં પકવી હોય, તે બન્ને લુણી–એટલાં દ્રવ્યોથી બનાવેલી યવાગુને જે ઘન-ઘટ્ટ હોય અને હાથથી ગ્રહણ | દાડમના દાણા કે રસથી યુક્ત કરી લેવી કરી શકાય એવી હોય, તેને ક્રિયાવાન | હેય, તે તે સાંઝાહિણી હેઈમળને સંગ્રહ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy