SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન નાના કુમારને અવશ્ય દરરોજ ઔષધ જે | તે જ ઔષધનું રોગનો સંપૂર્ણ નાશ ન થાય આપ્યા કર્યું હોય, તો તે તેઓનાં બળ તથા ત્યાં સુધી સેવન કર્યા કરવું. ૬૩ આયુષનો નાશ કરે છે. ૫૮,૫૯ | શમન ઔષધ લાંબો કાળ ન સેવાય क्षीणातिवृद्धक्रुद्धानां क्षीणधात्विन्द्रियोजसाम् । कामं व्याधौ प्रशान्तेऽपिशमदानाच्छमौषधम् ॥६४ एकान्तेनौषधं पीतं सूर्यस्तोयमिवाल्पकम् ॥६०॥ तदेवाल्पं विधातव्यं सकृद् द्विस्त्रियथावलम् ।। વળી જેઓ ક્ષીણ થયા હોય, અત્યંત શમન ઔષધથી વ્યાધિ અત્યંત શાંત વૃદ્ધ થઈ ગયા હોય, ઘણા કોષે ભરાયા | થઈ ગયેલ હોય, પણ તે જ શમન ઔષધ હોય, જેઓનાં ધાતુ, ઈદ્રિયો તથા ઓજસ એક, બે કે ત્રણ વાર જ થોડું થોડું બળ ક્ષીણ થયાં હોય તે લોકો કાયમ ઔષધ | પ્રમાણે સેવવું જોઈએ ૬૪ સેવ્યા કરે, તે જેમ સૂર્ય થડા પાણીના ઔષધપ્રયોગ કરવાની વિધિ નાશ કરી નાખે છે, તેમ એ લેકના પુuડનિ 7મા વઢનમિત્તજન ll દવા (થોડા જ રહેલા) બળ તથા આયુષનો પૂર્વા બgવાળામૈ સુવાલીનાથ રાધા તે ઔષધ નાશ કરી નાખે છે. ૬૦ | શુભૂપમાના મિત્ર નં ર દા આવું ઔષધ ત્યજી દેવું | હું રુત્ત વિય રેતિ સંપ્રદટુવઃ | જીfધોષવદ્યાોિ હીન બિરદત્તા પવિત્ર દિવસે પ્રથમ દે, બ્રાહ્મણે, વિજ્ઞાહિતપૂર્વ = ગોવિંનતમ ૨ વિદ્ય તથા ગુરુને નમસ્કાર કર્યા પછી દિવસમોક્ષાર્શ્વ જનનિ નરલગ્ન | ના પહેલા ભાગે-સવારમાં રોગીને પૂર્વ દિશા થ તwwwાને શુકમોડનિ ૪જાદર તરફ મોઢું રખાવી સુખપૂર્વક બેસાડીને થાળે ઘરાકો ચાત્ત વર્ષે વિજ્ઞાનતા | | પવિત્ર થયેલા વિદ્ય ઉત્તર તરફ મુખ રાખી જે ઔષધ રોગ, દોષ, બળ તથા | મંત્ર જેવા ઔષધને “ખૂબ આનંદથી તે આ જઠરાગ્નિથી ઊતરતું કે ઓછું હોય | પી” એમ કહી તે ઔષધ આપવું. ૬૫,૬૬ તેમ જ જે ઔષધ એ રેગ આદિથી અધિક ઔષધ સેવ્યા પછીનાં ત્યાજ્ય કર્મો હય, વળી જે ઔષધને પહેલાં જાણી લીધું અતિવમUરથાનેરાથનાસનમાષણમ્ It ૬૭ . ન હોય અને જે ઔષધ શાસ્ત્રમાં કહેલા | શોધશોરવાહવિહામાતાના ગુણથી રહિત હોય, રોગને સામ્ય કે | તોર સેત તથા સ્ત્રીનધારા ૬૮ માફક ન હોય, જેનો ઉપયોગ ખરાબ જે માણસે ઔષધ પીધું હોય કે સેવ્યું રીતે થયો હય, મનને જે અપ્રિય થયું હોય તેણે વધારે પડતું ચાલવું, ઊભા હોય, જે ઔષધને પીધા પછી અને | રહેવું. ઊંઘવું, બેસી રહેવું કે બેલવું વગેરે પાચન થયા પછી સૂકમ દોષ પણ જે | ત્યજવું જોઈએ તેમ જ ક્રોધ, શોક. દેખાયો હોય અને જે ઔષધથી રોગને દિવસની નિદ્રા, વિરુદ્ધ ખોરાક, હિમ તથા શાંતિ ન થઈ હોય તે ઔષધને વિદ્વાન | સૂર્યનો તાપ પણ છોડી દેવા જોઈએ અને માણસે ત્યાગ કરવો જોઈએ. ૬૧,૬૨ સ્ત્રીનું સેવન કરવું નહિ; તેમ જ (મળસેવવા યોગ્ય ઔષધ મૂત્રાદિના) આવેલા વેગો પણ ફેકવા ન થાતુવરું નિત થાયવીર્ય નિત્તિ દુરૂ | જોઈ એ. ૬૭,૬૮ તહેવાવાર્થ સ્થાવાર્થાણુનાતા | ઔષધ પચતું હોય તે વેળાના લક્ષણે - જે ઔષધ રોગીના બળનો નાશ ન | વિનમ્ રવિ મુલશોતઃ શ્રમઃ | કરે પણ રોગના સામર્થ્યનો જે નાશ કરે, તહgવં સારો ૪િ નીતિ મેરે I II
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy