________________
ભૈષજ્ય–ઉપક્રમણીય-અધ્યાય ૩
૭૬૩ મંત્ર, મંગલકર્મ તથા સદાચાર આદિ લઈ જાય | (વાતાદિ દોષનો સંબંધ થાય છે, તેથી તે છે અને યુક્તિવ્યપાશ્રય કાર્ય એટલે સમ્ય વિવે- આગન્ત રોગોની ચિકિત્સા પણ નિજ-દેષજ ચનપૂર્વક યથાવત્ ઔષધોગો જે કરાય તે રૂ૫ | વ્યાધિના જેવી જ કરવી જોઈએ અને ચિકિત્સાકર્મ કરાય અર્થત પૂર્વજન્મનાં કર્મફળ- | નિજ-દોષજ રોગની ચિકિત્સા તો તેઓરૂપે ઉત્પન્ન થયેલા શારીરવ્યાધિને દેવવ્યાપાશ્રય કર્મ | માં પૂર્વરૂપને જોયા પછી સંશોધનરૂપે જ વડે તેમ જ યુક્તિવ્યપાશ્રય ઔષધદ્રવ્યની ચિકિત્સા | હિતકારી થાય છે. ૨૪ વડે જીતી શકાય છે. ૨૧
સંશાધન આદિ ચિકિત્સા શારીરવ્યાધિના બે પ્રકારે संशोधनं सप्तविधं तदायत्तं चिकित्सितम् । स पुनर्द्विविधो व्याधिरागन्तुनिज एव च ॥२२॥ तच्चायत्तं चतुष्पादे पादश्चौषधमुच्यते ॥२५॥ भागन्तुर्बाधते पूर्व पश्चाद्दोषान् प्रपद्यते। ओषधं युक्तयधिष्ठानं देवाधिष्ठानमेव च । निजस्तु चीयते पूर्व पश्चाद्वृद्धः प्रबाधते ॥२३॥ युक्तिर्वमनकर्मादि दैवं यागादि कीर्त्यते ॥२६॥ આગતુ-બાહ્યકારણથી થનાર અને
| સંશોધન સાત પ્રકારનું હોય છે અને નિજ-એટલે વાતાદિ શારીરદોષથી થનાર હરકઈ ચિકિત્સા તે સંશોધનને અધીન એમ બે પ્રકારના શારીરોગો કહેવાય
| હોય છે તેમ જ હરકોઈ ચિકિત્સા ચતુ. છે તેમાં આગન્તુ વ્યાધિ પ્રથમ બહાર- |
પાદ વિષે અધીન હોય છે–એટલે કે (વૈદ્ય, નાં કારણોથી ઉત્પન્ન થાય છે અને તે જ રેગી, રોગ તથા પરિચારક એ) ચતુષ્પાદ આગન્તુ વ્યાધિ પાછળથી વાતાદિષની ઉપર આધાર
ઉપર આધાર રાખે છે અને ઔષધ તે સાથે પણ સંબંધ પામે છે અને નિજ | ચતુષ્પાદમાંહેને એક પાદ કે વિભાગ કહે
વ્યાધિ તે શરૂઆતથી જ શરીરના વાતાદિ વાય છે; પરંતુ એ ઔષધયુક્તિના અધિદિની ન્યૂનાધિકતાથી ઉત્પન્ન થાય છે. | કાન આશ્રયસ્થાન રૂપ અને દેવરૂપ અધિષ્ઠાન અને પાછળથી વધી જઈને તે નિજ રોગ | આશ્રયસ્થાનવાળું જ હોય છે, તેમાં મન માણસને અતિશય પીડે છે. ૨૨,૨૩
કર્માદિ યુક્તિના આશ્રયવાળું અને યાગ. વિવરણ: ચરકે પણ સૂત્રસ્થાનના ૨૦ મા |
આદિ દેવના આશ્રયવાળું પણ ઔષધ
કહેવાય છે. ૨૫,૨૬ અધ્યાયમાં આમ કહ્યું છે કે- આજુfઈ ચાપૂર્વ समुत्पन्नो जघन्यं वातपित्तश्लेष्मणां वैषम्यमापादयति,
વિવરણઃ અહીં ચિકિત્સાને જે ચતુષ્પાદને निजे तु वातपित्तश्लेष्माणः पूर्व वैषम्यमापाद्यते, जघन्य
અધીન કહી છે તે-ચતુષ્પાદ વૈદ્ય, ઔષધ, રોગી વ્યથામમિનિર્વતતિા
તથા રોગીના પરિચારકરૂપે કહેવાય છે. એ ચારેનું 'આગંતુ રોગ, પ્રથમ બહાર નાં કારણોથી થયેલ પીડાથી ઉત્પન્ન થાય છે અને
જે ગુણયુક્તપણું હેય, તે જ ચિકિત્સા સફળ થાય પાછળથી વાત, પિત્ત અને કફના વિષમ પણાને
છે. આ સંબંધે આ સંહિતાના સૂત્રસ્થાનના પણ પામે છે; પરંતુ નિજ વ્યાધિમાં તે વાત,
૨૬ મા અધ્યાયમાં આમ કહ્યું છે; જેમ કે
નવાર: પાતાશ્ચિરિસરહ્યો પદ્યન્ત ”—હરાઈ પિત્ત અને કફદોષો જ પ્રથમ વિષમતા કે જૂના
ચિકિત્સાના ચાર પાદ કે અંશે ઘટે છે. એ ચારે ધિકતાને પામે છે અને તે નિરોગો છેવટે પીડાને કરે છે. ૨૨ ૨૩
પાદ જે ગુણવાન હોય છે, તે જ હરકોઈ સાધ્ય
રોગ મટાડી શકાય છે. તે ચાર પાદ કે અંશે આગન્તુ તથા નિજરેગોની ચિકિત્સા
| વૈદ્ય, ઔષધ, રોગી તથા પરિચારકરૂપે હોય છે. तस्मादागन्तुरोगाणां पश्यन्ति निजवत् क्रियाः।।
( આ ચારે ઉત્તમ હોય તે જ સાધ્ય વ્યાધિ મટી निजानां पूर्वरूपाणि दृष्ट्वा संशोधनं हितम् ॥२४ |
લાયન હિતમ્ ૨ | જાય છે.) ચરકે પણ સૂત્રસ્થાનના ૯ મા અધ્યાયઆગન્ત રોગમાં પણ પાછળથી | માં આમ કહ્યું છે કે-મિષ વ્યા_પાતા રોગો