________________
વિશેષ-નિર્દેશીય-અધ્યાય ૨ જો
રીત અવસ્થાને લગતું જે હિતકારી ઔષધ અપાયું હોય, તે તે પણ એ જ્વરવાળાને કેાઈ ગુણુ કરતુ' નથી, પણ દોષ કરનાર કે હાનિકારક જ થાય છે ૮
જ્વરની જે અવસ્થા હાય તેને લગતું જ ઔષધ અમૃતરૂપ થાય; બીજી હાનિ કરે प्रयुक्तं तदवस्थायाममृतत्वाय कल्पते । वाताद्वाह्यादभीघातात् क्रोधाच्छोकाद्भयात् क्षयात् श्रमाद् ग्रहाभिषङ्गाच्च वेगानां च विधारणात् । समुत्पन्ने ज्वरे जन्तोर्वमनं न प्रयोजयेत् ॥ १० ॥ प्रयुक्तं कुरुते क्षिप्रं तीव्रं सोपद्रवं ज्वरम् ।
વિવરણ : આ સબંધે અષ્ટાંગહૃદયના ચિકિ સાસ્થાનના ૧ લા અધ્યાયમાં પણ આમ કહ્યું છે ४, 'तत्रोत्क्लिष्टे समुत्क्लिष्टे कफप्रायेचले मले | सहलासप्रसेकान्नद्वेषकासविसूचिके ॥ सद्योभुक्तस्य सञ्जाते ज्वरे सामे विशेषतः । वमनं वमनार्हस्य शस्तम्જ્યારે કફપ્રાય મળ ઉક્લિષ્ટ થઈ બહાર નીકળવા ઊછળી રહ્યો હાય કે ઉછાળા મારી રહ્યો હોય
જગરની જે અવસ્થા હોય તેને અનુસરતા ઔષધને જો પ્રયાગ કર્યો હોય તો તે ઔષધ એ જવરવાળાને ખરાખર લાગુ થઈ ને અમૃતરૂપે થાય છે; પણ જે વર વાયુથી બહારના અભિઘાત વગેરે કારણથી ક્રોધ, શાક, ભય, ક્ષય, શ્રમ, તેમ જ ગ્રહના વળગાડથી અને મળ આદિના આવેલા વેગાને રોકવાથી માણસને જે વર
અને તે સાથે હુલ્લાસ–મેળ–બકા આવે, કફની લાળા ઝરે, ખારાક ખાવા તરફ અણુગમા થાય. ઉવરસ આવે અને વિસુચિકા-પેટમાં ચૂક આવવા લાગે, એવા રાગીને વમનકારી ઔષધ દ્વારા વમન કરાવાય તે ઉત્તમ ગણાય છે; તેમ જ તરતમાં જે માસ જન્મ્યા હાય અને તેને વિશેષે કરી આમ સહિત જવર ઉત્પન્ન થયા હોય ત્યારે
ઉત્પન્ન થયા હોય, તેમાં વમનકારક ઔષધ પણ તેને વમનક માટે યોગ્ય ગણી વમન કરા
વાય તે ઉત્તમ ગણાય છે. ૧૧,૧૨
ઉપર જણાવેલ અવસ્થાવાળાને વમન
ના પ્રયાગ કરાવવેા ન જોઈ એ; છતાં એવા વરમાં જો વમનઔષધના પ્રયાગ કર્યો હાય, તા તરત ઉપદ્રવ સહિત તીવ્ર જ્વરને તે કરે છે. ૯,૧૦
કરાવી શિરાવિરેચન પણ કરાવવું वमनानन्तरं चास्य कुर्याच्छीर्षविरेचनम् ॥ १३ ॥ तथाऽऽशु शिरसः शूलं गौरवं चोपशाम्यति । विबन्धश्चक्षुरादीनामरुचिश्च निवर्तते ॥ १४ ॥
સંતપણુજન્ય જ્વરમાં વમન હિતકારી पूरणात् समुत्पन्ने ज्वरे मात्रया श्रयेत् ॥११॥ दोषे वृद्धेऽतिमात्रा च समुत्क्लिष्टे तथैव च । सन्निपातज्वरभयात्त्वरितं वामयेद्भिषक् ॥ १२ ॥ वामितं लङ्घनाद्येन क्रमेणोपक्रमेत्ततः ।
૭૪૯
જોઈએ; નહિ તે સંનિપાત થવાના ભય રહે છે; એમ તે સંતપણુંજનિત જવરમાં રાગીને પ્રથમ વમન કરાવ્યા પછી જ અનુક્રમે લંઘન આદિ ચિકિત્સાક્રમથી ઉપચારા કરવાની શરૂઆત કરવી. ૧૧,૧૨
પરંતુ જે જ્વર પૂરણથી એટલે કે વધુ સંતપ ણા કરવાથી ઉત્પન્ન થયા હોય તેમાં તે અલ્પમાત્રમાં વમનકારી ઔષધના આશ્રય કરવા જ જોઈ એ; છતાં દોષ વધી ગયા હાય અને તેથી સમુલિષ્ટ થઈ એટલે મહાર નીકળવા ઉછાળા મારી રહ્યો હોય ત્યારે તે વૈદ્યે રાગીને ખૂખ વધુ પ્રમાણમાં વમનકારી ઔષધ આપીને જલદી વમન કરાવવું જ
|
( જ્વરની ઉપયુ ક્ત અવસ્થામાં રાગીને) એમ વમન કરાવ્યા પછી તેને શિરાવિરેચન નસ્યકમ પણ કરાવવું, જેથી એ રાગીનું મસ્તકનું શૂલ તથા ભારેણું પણ શાંત થાય છે; મળખ ધ–કબજિયાત પણ મટે છે અને ( ખારાક વગેરે ઉપરની) અરુચિ પણ દૂર થાય છે. ૧૩,૧૪
જીર્ણ વર્મા પણ ઉપયુક્ત વિકારો હોય તે એ ચિકિત્સા કરવી નીર્નવડયેતેવુ વિજાપુ પ્રવાપયેત્ । થતુરોને વવતી મધ્યરોષવુ મધ્યમાં ॥ ૧ ॥ અલ્પોને વરે મૂઢી ત્રિયા હાર્યા વિનાનતા ।