________________
વિષમજ્વર નિર્દેશીય-અધ્યાય ૧ લે
ઘી, દૂધ, દહીં, મૂત્ર તથા છાણુ-એકત્ર કરી પાવું; અથવા ઘીની નેાટી માત્રા પીને ફી તેનુ ઉલ્લેખન–વમન કરી નાખવુ; પછી તે જ દિવસે કે બીજા દિવસે મરિયાંથી યુક્ત કરેલી પેયા–રામ એ રાગીને વઘે પાવી. ૮૪,૮૫
· ચતુક ’-વિષમજ્વરની ચિકિત્સા राजमूलस्य वा काथं पिबेत् प्रज्वरकं हविः । નિતોય......... મયો ચતુર્થમપોતિ II ૮૬॥
ચતુર્થાં ક-વિષમજ્વરના રોગીએ રાજમૂલના ક્વાથ પીવા અથવા ખૂબ તપાવેલું (ઠારેલુ' ) વિસ-ઘી પીવુ. આ ઉત્તમ પ્રયાગ ો કર્યા હાય તા ‘ચતુર્થાં ક’ નામના વિષમજવરને દૂર કરે છે. ૮૬ ધારોખ્ખું વા યઃ પીવા તgમેલ્જીિયા ન થા । शीतं वा मधुनाऽशीतं निम्बपत्रोदकं पिबेत् ॥ ८७
અથવા ચતુર્થાં ક-વિષમજ સરવાળાએ (ગાયનું તરત દોડેલ') ધારાખ્યુ દૂધ પીવું; પછી ઇચ્છા થાય તેા તે દૂધનું વમન કરી નાખવું; અથવા ઇચ્છા ન હોય તેા તેનુ વમન ન કરવું; અથવા લીખડાનાં પાનના ક્વાથ કરી તે શીતળ થાય ત્યારે તેમાં મધ નાખી પીવા. અથવા તે ક્વાથ ( મધ વિના જ) ગરમ ગરમ પીવા. ૮૭ सर्पिर्वा माहिषं पीत्वा हिङ्गस्तोकसमन्वितम् । तस्मिन् विदग्ध एवान्नं दध्ना भुञ्जीत केवलम् ॥
અથવા ચતુર્થ કવરવાળાએ થાડી હિંગ નાખેલ. ભેસનું ઘી પીવું; પછી તે લગભગ વિદગ્ધ થાય એટલે કે લગભગ અધુ' પચે ત્યારે તે જ વખતે દહી' સાથે કેવળ કોઈ એક જ ખારાક જમવા. ૮૮ नील स्पन्दशिफा वाऽपि सुपिष्टा तण्डुलाम्बुना । देया ज्वरतिथा नस्ये मृगराजस्य वा वसा ॥८९
અથવા ચતુર્થાંક આવવાની તિથિએ અપરાજિતા–કાળી ગરણીનું મૂળ સારી રીતે પીસી નાખી ચાખાના ધાવણ સાથે રોગીને પાઈ દેવું; અથવા તે જ તિથિએ મૃગરાજની– ઉત્તમ હરણની ચરબી નસ્યમાં આપી દેવી.
૭૪૭
જીણુ યરના નાશ કરનાર ધૂપ હૈંરીતી વા નું નિમ્નપત્ર વજ્રા | सिद्धार्थका यवाः सर्पिर्धूपो जीर्णज्वरापहः ॥ ९०
હરડે, વજ, કઠ, લીખડાનાં પાન, ગૂગળ, સરસવ, જવ તથા ઘી–એટલાં દ્રવ્યેાના જો ધૂપ સૂંધ્યા હાય, તેા જીણુ - જ્વરને તે નાશ કરે છે. ૯૦
દાહવ ને મટાડનાર લેપયાગ મૂાનિ સહેવાયાઃ મુદ્દા ોહિની વજ્રા | તનુજોવિદોયં વેદો વાહવાવઃ ॥ ૨૬ ॥
સહદેવાનાં મૂળિયાં, કટુકા–રાહિણી અને વજ એટલાંને ચાખાના ધાવાણ સાથે પીસી નાખી, તેના શરીર પર જો લેપ ક હાય તા તે દાહવરના નાશ કરે છે. ૯૧
ગ્રહજ્વરને મટાડનાર
સુરવા કર્યાન્વેષ તેમમ્યાન શ્વેત્ । સર્જા સુનં હિ ત્રિચ્છોવું રોચના વજ્જા ર ઋપિત્ત વસ્તમૂત્ર અસ્ય હાનિ ચ । પ્રવામિમૂતાનાં નસ્ય અને હિતમ્ | શ્રૂ॥
માલિસ, નસ્યકમ અને અજનયાગ મદિરા તથા સર્વાંગ ધનાં ઔષધા સાથે ( તલનું ) તેલ પકવી તેનુ શરીર અભ્ય જન એટલે જો માલિસ કર્યું... હાય તે ગ્રહવરથી પીડાયેલાઆને તે હિતકારી થાય છે; અથવા સરસવ, લસણ, હિં‘ગ, ત્રિવ્યોષ-સૂંઠ, મરી, અને પીપર, ગેારાચના, વજ, રીંછનુ પિત્ત, અકરાનુ` મૂત્ર તથા કરજનાં ફળ-એટલાંને એકી સાથે પીસી નાખી તેનું નસ્યકમ કે અંજન કરાય તે તે પણ ગ્રહવરથી પીડાયેલાએને હિતકારી થાય છે. ૯૨,૯૩
અથવા ઉપર્યુક્ત દ્રવ્યાના પ્રલેપ આટલાને મટાડે સન્નિપાવિન્ધ = ધ્યારુo વ રાવતે । અશતુ યોનિપૂણે ચ હેોડયમનુત્તમઃ IIÐ
સનિપાતમાં વિષ ધ-મળબંધ કે ઝાડાની કજિયાતમાં સર્પ'શ થયા હાય