SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદ્નાત ૩૭ . બહુવચનમાં પાછે ‘રચવ’ શબ્દ જ વપરાય છે) | વિષયાના સંગ્રહકર્તા કમલાકર પણ માત્મ્યતેથી બહુવચનમાં ‘યા: ’ એમ ‘યવ' શબ્દથી | પુરાણમાં કહેલ કશ્યપના વિભાગના ઉલ્લેખ કરતાં વ્યવહાર કરવા સંભવે છે, તાપણુ શતપથવ શ ‘અય યા: ’–‘હવે કશ્યપગોત્રી કહેવાય છે, બ્રાહ્મણમાં ‘હરિત: થવઃ, શિલ્પઃ યવ: નૈધ્રુવિઃ એવો ઉપક્રમ કરી કશ્યપની પરંપરામાં આવેલ સ્વરઃ-હરિત કશ્યપ ગાત્રનેા હતા; શિલ્પ પણ એક જુદા જ ગોત્રપ્રવક મારીચ ઋષિને એકકશ્યપગાત્રના હતા અને નૈધ્રુવિ પણ કશ્યપ, વયનાન્ત શબ્દથી નિર્દેશ કરે છે. ( જીએ ગાત્રના હતા; એમ તે હરત વગેરે પરસ્પર-એક પ્રવરદણુમાં ‘અથ હ્રયાઃ હાટાયનઃ મારીચા એકથી જુદા જુદા અને એક એક ૦ક્તિરૂપ હતા, આનિહાયનઃ કૃતિ '−હવે કશ્યપના ગાત્રાએ કહેવાય છતાં તેઓના ચવ' શબ્દથી નિર્દેશ કર્યો છે. છે–કાષ્ટાયન, મારીય તથા આજિહાયન–એમ (જીએ-હરિતાસ્યાદ્ઘારિતઃ ય:, શિલ્પાત્ | માસ્યપુરાણમાં જ તેઓને કહ્યા છે; ) કશ્યપની યા∞િ: યંત્ર:, ચપાનધ્રુવે: થવો નૈધ્રુવિન | પરપરામાં આવેલા એ મરીચિના પુત્રને પણ કશ્યપગોત્રના હરિતથી ખાજો કશ્યપગેાત્રા હરિત થયા, કશ્યપગેાત્રના શિલ્પથી ખીજો કશ્યપ ગાત્રના શિલ્પ થયા અને કશ્યપ ગાત્રના નૈધ્રુવિથા બીજો કસ્યપ ગાત્રના ખીજો નૈવ થયા.) એમ તે . ઉપરથી જણાય છે કે પૂર્વના કાળમાં કશ્યપ ગાત્રના જે જુદા જુદા માણસા હાય, તેઓને જેમ જાયણ ’ શબ્દથી વ્યવહાર હતા, તેમાં ય શબ્દથી પણ લગભગ વ્યવહાર કરવાના સંપ્રદાય હતા. એ કારણે ગાત્રપ્રવરથી નિર્દેશ કરાતા બૌધાયન આદિના લેખથી મૂળ ‘થવ'ની જેમ તેની પર`પરામાં ઊતરી આવેલ અવાંતર • ચવ ’તા પણ યવ ' શબ્દથી મેષ થઈ શકે છે; પરંતુ યવ ’ની પરંપરામાં બોધાયન આદિએ ખીન્ન મારીયને નિર્દેશ કર્યાં નથી, તેથી આ સમાં મરીચિના પુત્ર તરીકે જે કલ્પય ખીન્ન સ્થળે મળે છે, તે જ ઉપરથી બૌધાયન આદિના લેખથી મૂળ કશ્યપ જ હાઈ તે મરીચિના પુત્ર તરીકે તેને મારીય કશ્યપ પણ કહેવા ઘટે છે. જેમ માત્સ્યપુરાણમાં ગેાત્રપ્રવરના જ્યાં નિર્દેશ કર્યાં છે ત્યાં મરીચિના પુત્ર કશ્યપને મૂળ ગોત્રપ્રવક તરીકે બતાવીને તેની સતિમાં અવાન્તર ગોત્રપ્રવર્ત કે જ્યાં બતાવ્યા છે, ત્યાં મરીચિના વંશના કશ્યપાને પણ અલગપણે દર્શાવવામાં આવે છે. * ગોત્રપ્રવરને લગતા કશ્યપ ' તરીકે કહેવાય તે પણ ઘટે છે, તે ઉપરથી કશ્યપની પરંપરામાં આવેલ ખીજો પણ મારીચ કશ્યપ થયા હતા, એમ જણાય છે. ચરકના પ્રારંભના ગ્રંથમાં મુનિએ નેા સમવાય એકત્ર થયેલા દર્શાવતી વેળા, મહિષ એનાં નામેા બતાવતી વેળા કસ્લપને પ્રથમ અલગ દર્શાવીને * મારીવિજયÎ૦ ’– એવુ. દ્વિવચનાંત ૫૬ મુકીને મારી ચના તથા કાશ્યપના અલગપડ઼ે ઉલ્લેખ કર્યા છે, તે ઉપરથી કશ્યપ, કાશ્યપ તથા મારીચિ-એમ ત્રણે જુદા હતા, એમ જણાવ્યુ' છે (જીએ ચરક-સૂત્રસ્થાન પહેલા અઘ્યાય- અગ્નિા નમનિ નિષ્ઠ યવો મૃત્યુઃ । ગાયનઃ વૈરોયો ધૌમ્યો મારીષિ જાગ્યો ।') | ‘ | | . *આ સ બંધે માત્સ્યપુરાણમાં આમ કહેવાયું છેઃ ‘મરીનેઃ યવઃ પુત્રઃ જયવલ્ય મહામુને ગોત્રગાન ऋषीन् वक्ष्ये तेषां नामानि मे शृणु ॥ कष्टायनाश्च આ કાસ્યપસંહિતામાં પશુ આગળના અને પાછળના શબ્દોનું અનુસંધાન કરતાં દરેક અધ્યાયના આરંભમાં તથા ઉપસંહાર કરતી વેળા તિ હૈં સ્મારૢ યપ: ’–એમ કશ્યપે કહ્યું છે એમ જણાવેલ છે અને ક્યાંક તે વચ્ચે પણ ‘ત્યાહ યવઃ -કશ્યપે એમ કહ્યું છે' એમ સૂચવેલ છે (જીએ ખિલસ્થાન અધ્યાય ૧૦મા ); તેમ જ સિદ્ધસ્થાનના ત્રીજા અધ્યાયમાં પણ ‘હ્રયવોઽપ્રવીત્ ’–એમ કશ્યપે हारीता आजिहायनहस्तिकाः । विकर्णेयाः कश्यपाश्च સાસિતા હારિતાયના: -હે મહામુનિ ! મરીચિને પુત્ર કશ્યપ હતા અને તે કશ્યપના ગાત્રપ્રવક જે ઋષિએ થયા હતા, તેઓનાં નામેા હું કહુ.. છું, તમે સાંભળેા, કાયના, હારીતા, જિહાયના, હારિતા, ઋણ્યા, કશ્યપગાત્રીએ, સાસિમ્રા તથા હિરતાયને એ નામે તેઓ પ્રસિદ્ધ હતા.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy