SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૮ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન સ્વભાવથી શાંતિને પામતે જ નથી; કારણ બાકી રહેલા તે દેશને ગ્રહણ કરી પિતાના કે સ્વભાવથી શાંત થયેલા ભાવોનો ફરી યોગ્ય સ્થાને પ્રાપ્ત થાય છે, તેમ જ બાકી સંભવ જ ન હોય; અર્થાત્ વિષમજવર રહેલ તે દોષ પોતાના સ્થાનમાં લીન થઈ સ્વભાવ નષ્ટ થતો જ નથી, તે કારણે વારં- ભરાઈ રહીને કાળના બળને આશ્રય કરી વાર પોતાનું સ્વરૂપ તે પ્રકટ કર્યા જ કરે છે. રસના સ્થાનમાં પહોંચી જાય છે અને પછી વિષમજવરનાં આ લક્ષણે છૂટે જ નહિ ફરી ફરી તે વિષમજવરને ઉત્પન્ન કર્યા ज्वरप्रवेगोपरमे देही मुक्त इवेक्ष्यते । કરે છે. ૨૫-૨૭ तथाऽप्यस्यामवस्थायामेभिलिङ्गैर्न मुच्यते ॥२३॥ વિવરણ: અષ્ટાંગસંગ્રહકારે ચિકિત્સાસ્થાનના Hવસ્થા કામધુમિતા ૧ લા અધ્યાયમાં આ સંબ' છે આમ કહ્યું છે કેनात्यन्नलिप्साग्लानिभ्यां शिरसोगौरवेण च ॥२४॥ ‘आमाशयस्थो हत्वाऽग्निं सामो मार्गान् पिधापयन् । વિષમજવરનો માટે વેગ ખૂબ શાંત વિદ્ધાતિ કવરં યોઃ ..' અર્થાત આમાશયમાં ભરાઈ થઈ જાય છે, ત્યારે તેને રોગી જાણે કે રહેલો તે બાકીને દોષ માર્ગને ઢાંકી રહ્યો હોય છે અને તે જઠરના અગ્નિને હણી નાખી–એ છો “હવે હું જવરથી મુક્ત થયો છું” તેપણ તે | કરી નાખે છે, જેથી ખોરાક પચતો નથી અને માણસની એ અવસ્થામાં મોઢાનું વિરસપણું- | આમરસમાં ઊલટો વધારો થયા કરે છે, તેથી એ બે સ્વાદ જણાવું, થોડા થોડા પ્રમાણમાં ! જ બાકી રહેલ દેષ ફરી ફરી જવરને ઉત્પન્ન કર્યા મોઢામાં કડવાશ, તીખાશ કે મીઠાશ વગેરે. | કરે છે. ૨૫-૨૭ ને અનુભવ, ખારાક પર વધુ ઈછી વિષમજવરની વધ-ઘટ થયા કરે ન થાય, ગ્લાનિનો અનુભવ તથા માથાનું છે, તેમાં કારણ ભારેપણું લક્ષણેથી તે છૂટતો નથી.૨૩,૨૪, ૩૫મહિરોળ મટશ વિષમજ્વર વારંવાર થાય તેનાં કારણે | સઘં કાતિ કૃત્તિ મનપાલીતા૨૮ पुनः पुनर्यथा चैष जायते तन्निबोध मे। ચિકિત્સાના વિશેષથી એટલે કે અમુક નિરમા યોજી વિષમતુના | રવા ખાસ ચિકિત્સા કર્યાથી અને તે વિષમवायुस्तहोषकोपान्ते लब्धमार्गो यथाक्रमम् । જવરના કારણરૂપ દોષનું પોતાનું જ બળ दोषशेषं तमादाय यथास्थानं प्रपद्यते ॥ २६॥ ઓછું થવાથી એ વિષમજ્વર ક્ષય પામે सदोषशेषः स्वे स्थाने लीनः कालवलाश्रयात्। છે–એ છે થાય છે અને સમાન ગુણનો સસ્થાનકુપા મૂળ નનતિ “I ર૭ | આશ્રય મળવાથી તે વિષમજ્વર ફરી એવો તે વિષમજવર જે કારણે ફરી વૃદ્ધિ પામે છે. ૨૮ ફરી આવ્યા કરે છે, તે કારણે પણ હવે તોડ્ય નિવૃત્તિ સંગાળ યથા સીઃ વમવિતા તમે મારી પાસેથી સાંભળો. તે વિષમજ્વર પુનઃ પુનઃ પ્રવૃતિ ક્ષતૈધનો સાર થયામાં જે કારણરૂપ હોય છે, તેવા | સ્વધિષ્ઠાનમાછિત્ય શક્તિઃ શાન્તતા વડા દોષ વડે તેના માર્ગો રોકાઈ રહ્યા | વઢંઢથતિ ક્ષીણોથનો પિ સનારૂપ હોય છે, એટલે કે તે દેષના નીકળવાના જેમ દીવ તેલરૂપ ઇંધણ ખૂટતાં માર્ગો, મળોથી રંધાઈ ગયા છે, તેથી એ | સ્વભાવથી નિવૃત્તિ પામી ઓછી થઈ જાય દેષ સંપૂર્ણ રીતે બહાર નીકળી શકતો | છે અને ફરી ફરી પ્રજ્વલિત પણ થાય છે, નથી; તેથી એ દેષ ફરી ફરી કોપે-ઊથલો તે જ પ્રમાણે પિતાના આશ્રયસ્થાનને મારે છે અને તેને અંતે વાયુને અનુક્રમે આશ્રય કરી તે વિષમજ્વર પણ દેષરૂપી માર્ગ મળી રહ્યો હોય છે, તેથી એ વાયુ ! ઈંધણ ખૂટી જતાં વારંવાર શાંત થઈ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy