________________
સંહિતાકલ્પ-અધ્યાય (?)
૭૩૩ વૃદળવવશેન તો વાન ધમતા રણ | પછી શિવ, કશ્યપ તથા યક્ષને તપથી પ્રસન્ન અનાથાણે પ્રતાથ ઢાઁ તત્રમનું મહત્ત્વ | કરી પોતાની બુદ્ધિ વડે તે વૃદ્ધજીવક કૃત
તે પછી કલિયુગમાં દેવેચ્છાથી એ વૃદ્ધ | આયુર્વેદતંત્રને ધર્મ, કીર્તિ તથા સુખ જીવકીયતંત્ર નાશ પામવા માંડ્યું હતું, | માટે તેમ જ પ્રજાઓની અતિ વૃદ્ધિ માટે પરંતુ લોકોના કલ્યાણ માટે “અનાયાસ’ | સંસ્કારી બનાવ્યું હતું એટલે કે તેમાં ઘણા નામના યક્ષે તે તંત્રને ધારણ કરી રાખ્યું | સુધારા-વધારા કરી શિષ્યો–પ્રશિષ્યો દ્વારા હતું અને તે પછી એ વૃદ્ધજીવકના વંશજ | | તેને લોકમાં પ્રચાર ચાલુ રખાવ્યા હતા. ૨૭ બુદ્ધિમાન વાસ્ય મુનિએ અનાયાસે યક્ષને
- હવે ખિલ સ્થાનમાં શું કહેવાશે? પ્રસન્ન કરી તેની પાસેથી એ જ વૃદ્ધજીવકના
स्थानेष्वष्टसु शाखायां यद्यन्नोक्तं प्रयोजनम् ॥२८॥ મિટા તંત્રને પાછું મેળવ્યું હતું. ૨૪,૨૫ तत्तद्भूयः प्रवक्ष्यामि खिलेषु निखिलेन ते । વૃદ્ધજીવકના વંશજ વાસ્ય મુનિએ તે પ્રથમનાં આઠે સ્થાનમાં તથા તેઓની
આયુર્વેદતંત્રને સંસ્કાર કર્યો શાખાઓરૂપ અધ્યાયમાં જે કંઈ પ્રયજન ऋग्यजुःसामवेदास्त्रीनघीयाङ्गानि सर्वशः ॥२६॥ કે વિષય કહેલ નથી, તે તે ફરી વધુ शिवकश्यपयक्षांश्च प्रसाद्य तपसा धिया। પ્રમાણમાં નીચેના ૯મા ખિલસ્થાનમાં હું સંસ્કૃત તત પુનતત્ર
વૃ નિમંતમ્ II ર૭ | | સંપૂર્ણ કહીશ. ૨૮ धर्मकीर्तिसुखार्थाय प्रजानामभिवृद्धये।
इति ह स्माह भगवान कश्यपः । એ વાસ્ય મુનિ ઋવેદ, યજુર્વેદ તથા એમ ભગવાન કશ્યપે કહ્યું હતું. સામવેદ-એ ત્રણે વેદને તથા તે તે વેદના | ઇતિ શ્રી કાશ્યપ સંહિતામાં કલ્પસ્થાન વિષે “સંહિતાઅંગોને પ્રથમ સંપૂર્ણ ભણ્યા હતા અને | કલ્પ” નામનો અધ્યાય ૮મો સમાપ્ત
કલપસ્થાન સમાસ