SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષકહ૫–અધ્યાય ? ૭૨૯ જોઈએ, તેમાં લગારે બેદરકારી ન જ ખાવાં વધુ જીવવાની ઈચ્છા રાખીને એમ કરાય.) ૧૪૬ બે મહિના સુધી તો વિધિ પ્રમાણે કાળજી સંનિપાત મટયા પછી થયેલા રોગની | રાખીને આહાર-વિહાર સેવવા અથવા ખૂબ કાળજીથી વૈધે ચિકિત્સા કરવી ત્રણ કે ચાર મહિના સુધી ખૂબ કાળજી सन्निपाते निवृत्ते तु यो व्याधिरवलम्बते। || રાખી નિયમપૂર્વકનું જીવન જીવવા ખૂબ सोपद्रवांस्ताँश्चिकित्सेद्यथास्वैः स्वैश्चिकित्सितैः ॥ સાવધાન રહેવું; કારણ કે અનિયમિત સંનિપાત મટી ગયો હોય, તે પછી | જીવન જીવવાથી તે માણસને ક્ષયરોગ જે કોઈ વ્યાધિ ઉત્પન્ન થાય, તો એ રોગની | થવાનો સંભવ રહે છે. ૧૪૮-૧૫૧ વૈધે તે તે બધાયે ઉપદ્રવોને સાથે જ ગણું સંનિપાત મચ્યા પછી પિત્તપ્રધાન લઈ તે તે રોગની બધીયે ચિકિત્સા પ્રકૃતિવાળા માટે આવશ્યક સૂચન દ્વારા ચિકિત્સા કર્યા કરવી અને ખૂબ જ सुटतेन समश्नीयात् पयसाऽऽज्येन पेत्तिकः । કાળજી રાખવી.૧૪૭ शर्कराक्षौद्रयुक्तेन गवां क्षीरेण वा पुनः ॥१५२॥ સંનિપાત મચ્યા પછી જીવવાની રીતે | कर्पूरचूर्ण तृष्णायां वदने धारयेत् सदा। एकाहारब्रह्मचर्यलघुपानान्नसेवनम् । तैलानि गन्धपुष्पाणि नित्यं मुख्यानि धारयेत् ॥ अकर्मण्यमनायासः सुखशय्यासनस्थितिः ॥१४८॥ જેની પિત્તપ્રધાન પ્રકૃતિ હોય તેણે दिवाजागरणं सद्भिः सुहृद्भिश्च सहासनम् ।। સંનિપાત મચ્યા પછી યોગ્ય પ્રમાણમાં અસ્થાને વિદ્ર રાવત નેમેવ તુ li૪૨ ઉકાળેલા દૂધ તથા ઘી સાથે રાક ખાધા એ તાળા તલdliધતાન' કરે; અથવા સાકર તથા મધ સાથે કે વાત તારા સંસ્કૃતૈિયાષ્ટમૂત્રમ્ રિપગી | પાના દુધ સાથે ખોરાક ખાવા કાળજી सेवेत विधिवच्चैव द्वौ मासौ जीवितार्थिकः।। રાખવી; તે માણસને જે વધુ તરસ લાગ્યા त्रीन्मासाँश्चतुरो वाऽपि जिह्मत्वादस्य यक्ष्मणः॥ કરતી હોય, તો તેણે કાયમ મોઢામાં કપૂરનું જેને સંનિપાત મટયો હોય તે માણસે કાયમ એક વખત જમવું, બ્રહ્મચર્ય પાળવું, ચૂર્ણ કે ટુકડી રાખ્યા કરે; અને હમેશાં સુગંધી તેલ તથા સુગંધી મુખ્ય પુષ્પો હલકાં ખોરાક-પાણી સેવવાં; કોઈ અકર્મ ધારણ કરવાં. ૧૫,૧૫૩ કે શક્તિથી વિરુદ્ધ કાર્ય કરવા પરિશ્રમ સંનિપાતમાં અપ ન કરે, વધુ શારીરશ્રમ છેડો; સુખેથી औदकानूपमांसानि माषपिष्टतिलोत्कृतम् । શપ્યા તથા આસન પર સ્થિતિ કરવી, मन्दजातानि मद्यानि गुरूण्यभिनवानि वा ॥१५४ ખૂબ જ આરામ સેવ, દિવસે જાગવું પણ ! पायसं कृसरं चुकं शष्कुल्यो यावकं दधि । સૂવું નહિ એટલે કે દિવસે નિદ્રા ન સેવવી; વત્તાન સર્વાણિ શ્રમોનનમેવ ર પણ સજજને તથા ઉત્તમ મિત્રો સાથે સહવાસ | અશ્વદ્યાવાન શતાબ્ધ મણિમ્ | રાખવ; શરીરે તેલમાલિસ કરવું; ઉત્તમ વસ્ત્રો | અવસાયં પુરોવાતમપુui વિશે ઉદ્દા પહેરવાં; કોઈ કોઈ વાર ચિત્ર-એટલે અનેક | જલચર છાનાં તથા અનૂપ-જલપ્રકારના નેહ અવશ્ય સેવવા; ઘી-તેલ આદિ ! પ્રાય-કચ્છ પ્રદેશનાં પશુ-પક્ષીઓનાં માંસ, અનેક પ્રકારના નેહનું સેવન કઈ કઈ વાર અડદના લોટના બનાવેલ ભઠ્ય પદાર્થો તથા ચાલુ રાખવું, (માંસાહારીએ) જાંગલ-પશુ- તલના પ્રયોગો, મંદજાત એટલે બરાબર પક્ષીના માંસના રસને કળથીના રસમાં તૈયાર છે જે તૈયાર થયાં ન હોય એવાં મદ્યો, પચવાકરી ગરમાગરમ સેવવા; વાસ્તુક–બથવાની, માં ભારે અથવા બિલકુલ નવાં-તાજાં તાંદળજાની અને કૂણ મૂળાની ભાજી-શાક | મદ્યો, દૂધપાક, ખીચડી, ચક્કો, જલેબી,
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy