SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષકલ્પ-અધ્યાય? ૭૨૭ કે ઉષ્ણ ઉપચારો કરવાથી અને તીક્ષ્ણ | પોપ નિહ્યા નમાઝાન રા ઔષધોના પ્રયોગથી તેઓનું પિત્ત ઊલટું | સુષુદું મૂરું મૂર્વ ર મદ્રનાથઃ રૂપ પ્રકોપ પામી વધી જાય છે. ૧૨૭ | क्षाराः सपञ्चलवणा हिङ्गमात्रासमन्वितम् । પિત્તપ્રધાન સંનિપાતમાં શીતળ મુસ્તાદિ | सिद्धमेतैर्यथान्यायं सर्पिः कटुकसंशितम् ॥१३६॥ કવાથને પ્રયોગ पाययेन्मात्रया काले सन्निपातज्वरादितम् । पित्तोत्तरं सन्निपातमेभित्विा तु कारणैः ।। | लीनदोषावशेषं च विषमज्वरपीडितम् ॥ १३७ ॥ मुस्तादिक्कथितं तोयं शीतं समधुशर्करम् ॥१२८ हृद्रोगं ग्रहणीदोषं वातगुल्मं प्लिहोदरम् । पाययेदातुरं काले तेन शर्म लभेत सः। श्वासं कासं च शमयेद्वलमग्नेश्च दीपयेत् ॥१३८ વિશ્વમgિ વેનવાજી સુધી મત ૨૨ જવ, બાર, કળથી, બેય પંચમૂળ ઉપર કહેલાં નિદાન દ્વારા પિત્તપ્રધાન | લઘુ-બૃહત્ અને ત્રિફલા એટલાંને કવાથ સંનિપાત જાણવામાં આવે તે પછી વિદ્યા બનાવી તેમાં ધીર વ કવાથથી ચોથા ભાગે ઉપર ૧૦૯-૧૧૧ શ્લોકમાં કહેલ મુસ્તાદિ ઘી પકાવવું; તે વેળા એ ઘીથી એક ચતુર્થાશ ગણથી કરેલ શીતળ કવાથજળ મધ તથા | આટલાં દ્રવ્યોના કલકોને પણ સારી રીતે સાકરની સાથે તે રોગીને યોગ્ય સમયે પાવું; | પીસી નાખી તેમાં મિશ્ર કરવા–નાગરમોથ, તેથી એ રોગી સુખ મેળવે છે; એ કવાથ | કાળીપાટ, વજ, સુંઠ, કડુ, ચવક, ચિત્રક, પ્રયોગથી થોડા પ્રમાણમાં પણ રેગીને જે કાકડાશગ, ધમાસો, સરગ, કરિયાતું, વિરેચન થાય, તો તેથી તરત જ એ રેગી હળદર તથા દારુહળદર, તેજોવતી-તેજબળ, સુખી થાય છે. ૧૨૮,૧૨૯ સોમવલક-સફેદ ખેર, સપ્તપર્ણ–સાતપૂડે, પિત્તપ્રધાન સંનિપાતને મટાડનાર કેવક–કોબી, હરડે, પીપરીમૂળ, પીપર, ગજત્રિફલાદિ માદક પીપર, ગળો, અતિવિષ, લીંબડાનાં તથા त्रिफला पिप्पली श्यामा केसरं शर्करा त्रिवृत् । પરવળનાં પાન, કંડોપપુષ્પી(), ગોજીભી, सक्षौद्रो मोदको ह्येष पित्तोत्तरमपोहति ॥१३०॥ | ગરમાળાનાં ફળ, તું બુરુ, પુષ્કરમૂળ, મીઢ ત્રિફલા, પીપર, શ્યામા-કાળું નસોતર, બળનું મૂળ તથા આકડાનું મૂળ, પાંચ લવણો નાગકેસર, સાકર અને લાલ નસોતર, એટલાં સાથે બધા ક્ષાર-સાજીખાર, જવખાર વગેરે ઔષધદ્રવ્યોને સમાન ભાગે મેળવી ચૂર્ણ | તેમ જ હિંગ એટલાં દ્રવ્યોના કલકોને પણ કરીને તેમાં મધ મેળવીને લાડુ બનાવી | (એક ચતુર્થાશ નાખી) જે ઘી પકવાય, તેનું સેવન કરવાથી પિત્તપ્રધાન સંનિપાતને | તે “કટુક' નામનું સર્પિસૂ-થી સિદ્ધ થયેલું તે મટાડે છે. ૧૩૦ કહેવાય છે; એ ઘીને યથાયોગ્ય માત્રાથી સનિપાતવરને મટાડનાર કટસર્વિસ | સંનિપાતજવરથી પીડાયેલાને પાવું એ ઘી यवकोलकुलत्थानां पञ्चमूलद्वयस्य च । જે માણસમાં દેષ લીન થઈ ભરાઈ રહ્યા ત્રિરાશાશ્વ નિકાળે fઈ વિઘTax ૨૩ હોય કે બહાર નીકળતાં બાકી રહી ગયા હોય લંદા કરતાંa gripન માલ્પિત્તાંના | અથવા જે માણસ વિષમજવરથી પીડા મુરતાપટા વવા શુuી ત્તે િવવિત્ર | હેય, તેને હિતકારી થાય છે; તેમ જ હરશ્રકી ટુરામા ફિક્સઃ નાતો નનામા | કોઈના હદયરોગને, ગ્રહણના દેષને, વાતતેનોવતી વ સતપઃ દેવુ | શરૂ | ગુમરોગને તેમ જ પ્લીહેદર-બરોળના વસ્થા વિઘટીમૂ૪ વિઘટી જcq | રોગને, શ્વાસને તથા કાસ-ઉધરસને પણ છિઠ્ઠા જાતિવા પä નિવપદોઢો રૂ| શમાવે છે અને જઠરના અગ્નિના બળને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy