SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ७२४ કાશ્યપસ`હિતા–સિદ્ધિસ્થાન ઉષ્ણુ વ્યોષ-સૂંઠ, મરી તથા પીપરનું ચૂર્ણ અને લવણુ મિશ્ર કરી ત્રણ દિવસ સુધી તે જ માંસરસ જમાડવા; અને તે આમ ત્રણ દિવસે સુધી એક એર કે એક તાલાના પ્રમાણમાં તે રસ એ રાગીને અપાય તે ઇષ્ટ ગણાય છે. ૧૦૨ રોજરોજં તુ તયસ્ય વિત્તિયોવશાત । કૃતિ મઃ સમુદ્દિષ્ટઃ માયાપિ મે જૂનુ | એમ તે ઉપર્યુક્ત ચિકિત્સાક્રમ કરવા થી જેનામાં પ્રાણુખળ પ્રાપ્ત થયુ હોય એવા તે રાગીને થાડા જ પ્રમાણમાં રોગ ચુક્ત જાણ્યા પછી કામળ વિશ્વસન અથવા વિરેચન ઔષધ આપી સ્નિગ્ધ ભાજન જમાડીને વિરેચન કરાવવું; કેમ કે એ રીતે જેને વિરેચન અપાયું હાય તેનેા બાકીના કંઈ પણ દોષ જો રહી ગયા હાય, તે તે પણ તેથી થયેલા વિરેચનથી શાંત થઈ નીકળી જાય છે. ૧૦૬ | વાતપ્રધાન સ‘નિપાતમાં લાવા પક્ષીના માસના રસ આપવા दशमूलादिनिर्यूहे लावाद्यादानसंस्कृतः । યાસ્ટજીવળનેટ્ટો રસઃ સ્થાનિજોત્તરે ૨૦૩ વાયુપ્રધાન સ`નિપાતના રાગમાં દેશમૂલ આદિના ક્વાથમાં પકવેલ લાવાં વગેરે પક્ષીના માંસને પકવી, સસ્કારી કરીને તેમાં સ્પષ્ટ જણાય તે પ્રમાણમાં ખટાશ, લવણ તથા સ્નેહ મિશ્ર કરી તે માંસરસ આપવા જોઈ એ. ૧૦૩ પિત્તપ્રધાન સ`નિપાતના રાગમાં મગના યૂષ દેવેશ सर्पिषा मुद्गनिर्यूहः प्रत्यादानेन संस्कृतः । मन्दस्नेहाम्ललवणः कार्यः पित्तोत्तरे गढ़े ॥ १०४ પિત્તપ્રધાન સ`નિપાતના રાગમાં પિત્તપ્રધાન મગના ચૂષ, ઘીથી વઘારના સંસ્કાર કરીને તેમાં ઘેાડા સ્નેહ. ખટાશ તથા લવણુ મિશ્ર કરી તે તૈયાર કરવા. ૧૦૪ કફપ્રધાન રેગમાં મૂળાના યૂષ तथा कुलत्थनिर्यूहे शशाद्यादानसंस्कृतः । લવાટમૂજથ્થોર: નિશ્ચિÍઃ જોસરે ॥૬૦૫ કફપ્રધાન સનિપાતના રાગમાં કળથીના ક્વાથમાં સસલાં વગેરેનું માંસ નાખી સસ્કારી કરેલેા કૂણા મૂળાના ક્વાથ મિશ્ર કરી તેમાં વ્યાષ–સૂઠ, મરી તથા પીપરનુ ચૂર્ણ ભભરાવી તે પર થોડા સ્નેહ પણ મિશ્ર કરી તે આપવા. ૧૦૫ એ ચિકિત્સાક્રમ પછી સ`નિપાતમાં હિતકર દીપનીય પિમ્પલ્ય દિકવાથના પ્રયોગ વિષ્પછીવિષ્પછીમૂત્કચચિત્ર નામ્ । दीपनीयः स्मृतो वर्गः कफानिलगदापहः ॥ १०७ रोचनो दीपनो हृद्यो लघुः सांग्राहिकः परः । પીપર, ગઠોડા, ચવક તથા સૂંઠ એટલાંના વદીપનીય હાઈ જઠરના અગ્નિને પ્રદીપ્ત કરનાર કહેલ છે; એ પિપ્પ લ્યાદિ ગણુ કફના તથા વાયુના રાગેાના નાશ કરે છે; રાચન હાઈ રુચિ ઉપજાવે છે તેમ જ દ્વીપન હાઈ જઠરના અગ્નિને પ્રદીપ્ત કરે છે; વળી હદ્ય હાઈ હૃદયને હિતકારી થાય છે અને પચવામાં હલકા હોવા છતાં અતિશય સાંગ્રાહિક એટલે કે મળેાના સંગ્રહ પણ કરે છે જ અર્થાત્ ઝાડાની કબજિયાત પશુ કરે જ છે. ૧૦૭ વાતને મટાડનાર શયાદિકવાથ રાટીપી પિપચો વૃત્તી ઇટાાિ । ચુટી ટવી માઁ તુરાજમ્મા થવાનિકા । પૂજાના વિવધí શક્યાયં વાતનુર્ ॥૨૦૮ શટી-શટકચૂરા, પુષ્કરમૂળ, પીપર, બૃહતી-માટી ભારી ગણી, નાની ભારી ગણી, સૂઠ, કાકડી કે કાકડાશી'ગ, ભાર’ગી, દુરા લભા–ધમાસા, યવાનિકા-અજમા-એટલાંના પ્રાણશક્તિથી યુક્ત થયેલુ તે રોગી માટના છેલ્લા ક્રિયાક્રમ जातप्राणं तु दृवैनमीष द्रोगावलम्बितम् । વિન્નલનેને મૃદુનાઽમો ન્નિ વિચચેત્ ॥ર્દ્શય્યાઘ કષાય શૂળ, મલખ'ધ તથા આડાની
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy