SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ભજનક૯પ-અધ્યાય ? - ૬૮૭ નામની જે વિદ્યા કહી છે, તેના પ્રત્યે કેઈ ! ઉપર કહેલ રહસ્ય ગુપ્ત રાખવું તર્કો કરવા જ નહિ, પણ તે સત્ય જ છે, કુત્તિ બધાનાર્થમાંgi Yui હિતાર્થ એમ માની તેને આમ જપવી-“જી નમો ક્રમાનાં ઘરમ્ | અagીર્ઘ દિ મુત્તi भगवते रुद्रस्य मातङ्गि कपिले जटिले रुद्र- शुचिः प्रयुञ्जीत न तु प्रकाशयेत् ॥८१॥ ને રક્ષ ક્ષેમં રિક્ષમાજ્ઞાતિ વાદા’– એમ ઉપર જે કહ્યું છે, તે મુખ્ય એ રુદ્રમાતંગી વિદ્યા વડે માળાને મંત્રીને વિષયરૂપ હોઈને મનુષ્યના હિત માટે પેલી સગર્ભા સ્ત્રીના ગળામાં બાંધવી; એથી અહીં કહેલ છે; તેમ જ એ કર્મ વૈદ્યોના પ્રજાનું આવરણ થાય છે એટલે કે ગર્ભપાત યશને કરનાર છે; વળી તે ઉત્તમ રહસ્ય, કે ગર્ભસ્રાવ થતો નથી; એમ તે માળાના ખરેખર કરવા એગ્ય છે, પણ બેદરકારી બંધનથી એ સગર્ભા સ્ત્રીને કોઈ પણ ભૂત કે કરવા યોગ્ય નથી; માટે પવિત્ર થઈ તેને પ્રાણીમાત્રથી ભય થતો નથી, તે સ્ત્રીની આશા પ્રયોગ કરો, પરંતુ (સુપાત્ર વિના ) હરફળે છે; તેનાં સંતાને જીવતાં રહે છે; તે ઉત્તમ કાઈની આગળ તે પ્રકાશ કરવા ગ્ય ભાગ્યથી યુક્ત થાય છે અને વિધવા થતા | નથી. ૮૧ નથી” એમ તે માલાબંધન બાંધ્યા પછી | કુતિ દિ મળવાન ફTI સ્વિષ્ટકૃત હમ કરે અને પૂર્વોક્ત શાંતિ એમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું. પાઠ ભણી જઈ મહાવ્યાતિઓ વડે હોમ ઇતિ શ્રીકાશ્યપસંહિતામાં કલ્પસ્થાન વિષે “રેવતિકલ્પ” કરીને દેવતાઓનું પૂજન કરવું અને પછી નામને ૬ ઠ્ઠી અધ્યાય સમાસ તેઓનું વિસર્જન કરી બલિકર્મ કરી અગ્નિ પર જલસિંચન કરી મૌન રહીને ભજનક૯૫ : અધ્યાય (?) બ્રાહ્મણોને, સાધુ-સંતોને, પુત્રવાળા અને | अथातो भोजनकल्पं वक्ष्यामः ॥१॥ લાંબા આયુષવાળા લોકોને અન્ન, વસ્ત્ર તથા | यथोवाच भगवान् कश्यपः ॥२॥ દક્ષિણાઓ આપી પૂજવા અને તે પછી હવે અહીંથી અમે જે પ્રમાણે ભગવાન તેઓની સમીપે વસવું. પછી હેમનાં સાધ- | કશ્યપે કહેલ છે, તે જ પ્રમાણે “ભેજનકલપ’ નોને એકત્ર કરી ચૌટામાં, કેઈ જળાશય નામનો અધ્યાય કહીશું. ૧,૨ પાસે કે કઈ ક્ષીર વૃક્ષ-વડ આદિની સમીપે વૃદ્ધજીવકના કશ્યપને પ્રશ્નો મૂકી દેવાં; એમ તે ઉપર દર્શાવેલી વિધિ मारीचमासीनमृर्षि पुराणं થી પ્રજાવરણુ બંધન અહીં કહેલ છે; એમ हुताग्निहोत्रं ज्वलनार्कतुल्यम् । તે આવરણ–બંધન બાંધનાર સ્ત્રીને પ્રજા तपोदमाचारनिधिं महान्तं ન થાય, એમ કદી બને જ નહિ એમ __ पप्रच्छ शिष्यः स्थविरोऽनुकूलम् ॥३॥ ભગવાન કશ્યપે કહ્યું છે. એક સમયે અગ્નિહોત્ર હેમીને બેઠલા, તે પછી સાત દિવસો સુધી દૂધમાં દેદીપ્યમાન સૂર્ય જેવા પ્રકાશતા, તપ તેમજ પકવેલ પ્રાજાપત્ય અને પ્રજાપતિને ઉદ્દેશી દમ અર્થાત્ ઈદ્રિયનિગ્રહ–આચરણના ભંડાર હેમ કરવો; કેટલાક વિદ્વાનો અહીં કહે રૂપ મરીચિપુત્ર પ્રાચીન મહર્ષિ કશ્યપને છે કે ઉપર કહ્યા પ્રમાણે ગાયના ઘીને જ જ્ઞાની શિષ્ય વૃદ્ધજીવકે અનુકૂળ જોઈને હોમ કરો; જેઓને પ્રજાની, પશુઓની આમ પૂછયું. ૩ કે લાંબા આયુષની ઈચ્છા હોય તેઓએ ફ્રિ ક્ષvi મોર ક્ષયતત્ત્વ વત્તો એમ આહુતિઓ આપવી. ૮૦ पिपासतस्याथ तथोभयस्य ।
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy