SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા–સિદ્ધિસ્થાન ૬૮૨ જળમાં નાશ પામે છે; અથવા જળના ત્રાસથી કે જળના એક એક રાગ-જલેાદર વગેરેથી નાશ પામે છે; હવે તે રેવતીનું પ્રાયશ્ચિત્ત પણ વૈદ્યો આમ કહે છે કે, રાહિણી નક્ષત્રમાં કાઈ તી આદિમાં સ્નાન કરવાથી જ તેના પ્રત્યે તે તે પ્રાયશ્ચિત્ત થઈ જાય છે; એ જ તેના વળગાડમાં પ્રાયશ્ર્ચિત્ત છે એમ જે સ્ત્રી જાણે છે, તે માછલાં વગેરેના કદી નાશ કરતી નથી, તેથી માછ લાંની જાતહારિણી તેને વળગતી જ નથી. VAA ઇંદ્રદેવનું યજન કે પૂજન કરવું. તે પછી એ વનસ્પતિએના દેવા, એ રીતે પૂજન કરનારને સતતિ આપે છે અને એમ જે જાણે છે તે વનસ્પતિએની હિંસા કરતા નથી; તેથી એ વનસ્પતિને લગતી જાતહારિણીએ તેને વળગતી નથી. ૬૯ तत्र श्लोकाः અહી આ વર્ષે આ Àકે પણ મળે છે: अधर्मस्यातिसंवृद्धया रेवती लभतेऽन्तरम् । लब्ध्वा ऽन्तरमतिक्रुद्धा नानारूपैर्यथोदितैः ॥ ७० ॥ अन्यैश्च दारुणतरैस्ततो हन्ति प्रजा इमाः । यौगपद्येन भार्या वा म्रियन्ते वा पृथक् पृथक् ॥७६ હવે હું વૃદ્ધજીવક! જે લેાકેા, વનસ્પતિએની હિંસા કરે છે, તે વનસ્પતિ આને ભલે પેાતાનાં તરીકે સ્વીકાર્યાં' હોય કે ન સ્વીકાર્યાં હોય, છતાં તેની જો હિંસા થાય છે, તે તેમના તરફ્ વનસ્પતિ દેવતાઓ ક્રોધે ભરાય છે. વૈશ્વાનર નામના અગ્નિ, પિતૃમાન નામના સેામ, સ્વદ્ધિતિ નામના શિવ, જલના દેવ વરુણ, નિતિ નામે ભૂમિ, વિયત્ નામની ગૌ, લેાક નામના ખળદ, પવમાન નામના વાયુદેવ, આદિત્ય નામનેા પૂષાદેવ, કાષ્ટા નામની ક્રિશાએ, વરુણુ નામના ઇંદ્ર અને ‘પ્રાણુ' નામનેા વાયુ-એ ૧૨ વનસ્પતિઓના દેવા છે. એ દેવા જ વનસ્પતિઓના નાશ કરનારના અધર્મની અતિશય વૃદ્ધિ થવાથી રેવતી છિદ્રો શેાધે છે અને છિદ્રો શેાધી અતિશય ક્રોધે ભરાયેલી તે ઉપર જણાવ્યા પ્રમાણેનાં તેમ જ બીજા પણ ઘણાં દારુણ રૂપા વડે આ પ્રજાને નાશ કરે છે, અથવા અધર્મ કરનારની પત્નીએ એકી વખતે અથવા અલગ અલગ મૃત્યુ પામે છે. ૭૦,૭૧ જાતહારિણી વળગેલા બાળકનાં લક્ષણા સ્તસ્ય નાતāારિયા ચિચો પાળિ મે જૂનુ । લયો વં તુ તત્રે; યવુચસ્રસ્તાશિતમ્ II ૭૨ સ્તન્યયૂશળમેવાગ્રે વરસ્તન્ત્રી પ્રીજTMઃ । શિìમિતાપો લેવળ મૂરો વા પા-પીતતા IlST નાશ કરે છે; હવે તે વનસ્પતિએના નાશનુંતુઘ્નતિજ્ઞાો વૈયે તાલુરાોવ: પ્રવેસ્ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રકારો કહે છે કે વનસ્પતિ- મુલવાજો મુન્નોટો વેલર્ષ: તુામહે III એને જ્યારે કાપી હાય ત્યારે તેઓની જ્ઞાતિ રોવિતિ મૂñ પીચને ચ મુત્યુમુદુઃ। મધ્યે રહેલા એ દેવા જ કપાયા હાય શ્વસતે હાલતે ક્ષૌતિ શીતીમતિ = ક્ષળાત્ ॥૭ છે, તે કારણે ‘સ્થાલીપાક' નામના ચરુ-નિશ્ચેટ્ટો મૃત પશ્ચ મુરુઃ સ્થિવા પ્રત્યેષ્ટતે। ત પુતિ યથાવારું સ્તનું ન તિત્તવૃતિ દ્દા અપૂર્વ ચ નાં દવા મુદ્દામુદ્દિનતે શત્રુઃ । વિરાટનગુટાલૂનાં વ્હેનાજી પ્રોવિતિ ॥ ૭૭ II મુહુના િચ ોનેન પીટ્ટામાન્નોતિ રાહળામ્ અમીÎ ત્રણે પુતો નામે હ્રમતે સુલાત્ ૭૮ જાતહારિણી વળગેલા બાળકનાં લક્ષણા તમે મારી પાસેથી સાંભળેા તરતનું આ એક લક્ષણ પ્રથમ જ જણાય છે કે તે બલિદાન વડે એ દેવાનું યજન કરવું જોઈ એ; જેમ કે ઘીથી અગ્નિનું, સામાથી સેામનું, દૂધપાકથી શિવનું, દહીથી જળનું, સાત ધાન્યાથી ભૂમિનું, ગામને લગતા ધૃપાથી ગાયનું અથવા પવમાન નામના અગ્નિનું માંસ વડે, અન્ન વગેરે અપણુ કરી પૂષાદેવનું, મદ્યો અર્પણુ કરી દિશાઓનુ` અને હવિષ્યાન્ન જમાડી
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy