SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ કર કાશ્યપસ હિતા–સિદ્ધિસ્થાન શતપુષ્પાની જે પ્રયાગવિધિ શાસ્ત્રમાં કહેલી છે, તે જ સર્વ પ્રકારની વિધિ શતાવરીની પણ કહેલ છે; પરંતુ તેમાં એટલા તફાવત છે કે આ શતાવરીના પાક ઘીમાં થાય છે; જ્યારે ઉપર કહેલ શતપુષ્પાના પાક તેલમાં થાય છે. ૨૬ इति ह स्माह भगवान् कश्यपः । એમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું. ઇતિ શ્રીકાઢ્યપસહિતામાં કલ્પસ્થાન વિષે ‘શતપુષ્પાશતાવરીકલ્પ ' નામનેા અધ્યાય ૫ મે સમાસ ( રેવતીકલ્પ : અધ્યાય ) ? अथातो रेवतीकल्पं व्याख्यास्यामः ॥ १ ॥ इति ह स्माह भगवान् कश्यपः ॥ २ ॥ હવે અહી થી અમે ‘ રેવતીકલ્પ’ નામના અધ્યાયનું વ્યાખ્યાન કરીશું એમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું. ૧,૨ ઔષધીઓના આહારથી ક્ષુધાનિવૃત્તિ प्रजापतिर्वै खलु ह स्मैक एवेदं सर्वमासीत् । स कालमेवाग्रेऽसृजत । ततो देवाँश्वासुराँश्च पितृश्च मनुष्याँश्च सप्त च ग्राम्यान् पशूनारयानोषधींश्च वनस्पतींश्च । अथो स प्रजापतिरैक्षत, ततः क्षुदजायत, सा क्षुत् प्रजापति मेवाविवेश, सोऽग्लासीत्, तस्मात् क्षुधितो ग्लायतीति । स ओषधीः प्रतीघातमपश्यत् । स ओषधीरादत् । स भीरुषित्वा व्यत्यमुच्यत । तस्मात् प्राणिन ओषधीरशित्वा क्षुधो व्यतिमुच्यन्ते । कर्मसु च युज्यन्ते ॥ ३ ॥ પૂર્વે આ બધું ખરેખર પ્રજાપતિ(બ્રહ્મા) રૂપ જ હતું; તેમણે પ્રથમ કાળને જ સોં હતા; અને તે પછી એ જ પ્રજાપતિએ દેવાને, અસુરાને, પિતૃઓને, મનુઓને, ગામમાં ઉત્પન્ન થતાં સાત પશુઓને, જંગલમાં થતાં પશુઓને, ઓષધીઓને તથા વનસ્પતિઓને સરજ્યાં હતાં; પછી તે પ્રજાપતિએ ( ચાપાસ ) જોયું હતું, તેથી તેમનામાં ભૂખ ઉત્પન્ન થઈ હતી. એ ક્ષુધાએ તે પ્રજાપતિમાં જ પ્રવેશ કર્યાં હતા, તેથી તે જ ગ્લાનિ પામ્યા હતા; તે જ કારણે ( આજે પણ ) ભૂખ્યા થયેલા માણસ ગ્લાનિ પામે છે; પછી તેમણે એષધિઓને ક્ષુધાના પ્રતિકારરૂપે અથવા ભૂખને દૂર કરનારી તરીકે જોઈ હતી; તેથી તેમણે એ એષધિઓને ખાધી હતી; એમ એષિધઓને ખાઈને તે પ્રજાપતિ ભૂખથી રહિત થયા હતા. એ જ કારણે હમણાં પણ બધાં પ્રાણીએ, ઓષધિએને ખાઈ ને ભૂખથી રહિત થાય છે અને કાર્યામાં જોડાય છે. ૩ વિવરણ : ઉપરના સૂત્રથી કાળને મહિમા જ કહ્યો છે. અથવેદના ૧૯મા કાંડમાં પણ કાળ વિશેષ મહિમા વણુ વ્યા છે; ત્યાં૧૩-૫૪ સૂક્તોમાં કાલના વિષય કહેવાયા છે અને તે સ્થળે કાળના સ્વરૂપનું થાડું વર્ણન કર્યું. છે; એ સૂક્ત આ પ્રમાણે છે– कालो अश्वो वहति सप्तरश्मिः सहस्राक्षो अजरो भूरिरेताः । तमारोहन्ति कवयो विपश्चितस्तस्य चक्रा भुवनानि विश्वा || सप्तचक्रान् वहति काल एष सप्तास्य नाभीरमृतं न्वक्षः । स इमा विश्वा भुवनान्यञ्जत्कालः स ईयते प्रथमो नु देवः ।। पूर्णः कुम्भोऽधिकाल आहितस्तं वै पश्यामो बहुधा नु सन्तः । य इमा विश्वा भुवनानि प्रत्यङ्कालं तमाहुः परमे व्योमन् ।। स एवं स भुवनान्यभरत्स एव स भुवनानि पर्यंत् । पिता कालोऽभूं दिवमजनयत्काल इमाः पृथिवीरु । सन्नभवत्पुत्र एषां तस्माद्वै नान्यत्परमस्ति तेजः ॥ ह भूतं भव्यं चेष्टितं वितिष्ठते ॥ कालो भूतिमसृजत काले तपति सूर्यः ॥ काले हविश्वा भूत यक्षुर्विपश्यति । काले मनः काले प्राणः काले नाम ह સમાપ્તિમ્ । જાહેન સર્વાં નયયાતેન પ્રજ્ઞા ફ યારે સવ, કાજે જ્યેષ્ઠ પાકે મઘ સમાપ્તિમ્ । જાણે હ સર્વશ્રેશ્વરો, યુઃ પિતાસાત્ પ્રજ્ઞાવતે / તેનેપિત તેન જ્ઞાતં તટુ તસ્મિન્ પ્રતિષ્ઠિતમ્ । જાજો હૈં બ્રહ્મ મૂત્વા વિર્તિ પરમેષ્ઠિનમ્, વાજ: પ્રજ્ઞા અનુગત, જાજો અત્રે પ્રજ્ઞાવતિમ્ । સ્વયંમૂ: યવ: છાત્, તપઃ ાિગાયત ॥ કાળરૂપી અશ્વ આ બધું વહન કરે છે-લઈ જાય છે, બધાને દોરે છે. તે અશ્વને સાત લગામેા છે; એક હાર તેત્રા છે; તે કાળરૂપી અશ્વ અજર છે–ધડપશુ વિનાના હોઈ જી થતા નથી; તેનામાં
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy