SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૩ ષટ્કલ્પ–અધ્યાય ? સન્નાાતિવૃદ્ધોઽપ છીદ્દા પ્રામસ્મૃતિ । ર્ાશ્રુતિબાધૃત રસક્ષીપંચ મોનચેત્ ॥ રદ્દ રાતા સરસવ એક મુઠ્ઠી લઈ કાંજીની સાથે પીસી નાખી તેમાં લવયુક્ત ક્ષાર મિશ્ર કરી ( ખરાળના રોગીએ તે) પી જવું અને તેની ઉપર કાંખલિક ચૂષની સાથે ભાજન કરવું; એમ સાત દિવસ સુધીના પ્રયાગ કરવા; તેથી ઘણા વધી ગયેલ ખરાળને રાગ પણ મટે છે. એ પ્રયોગથી જો દાહ થાય અને તેથી જો ઘણી પીડા થાય તા તેની ઉપર માંસરસ સાથે દૂધનુ રાંધેલ રાહિત-મત્સ્યના માંસના રસ નાખવા; તેમ જ ક્ષાર, જીવનીયગણુ, સ`ધવ તથા દીપન દ્રવ્યે પણ ચેાગ્ય પ્રમાણમાં નાખવાં; પછી તે સને ફરી પાક કરવા; પ્રવાહી ખળી જતાં પક્વ થયેલા તે ઉત્તમ કર્યું - કારીય તૈલ’ના પ્રયાગ કરવાથી ખરાળ વગેરે ઘણા રાગેા મટે છે. ૧૮-૨૦ પ્લીહાદર-ખરેળ મટાડનાર દ્રવ્યે उद्वर्तनं ब्रह्मचर्य कटुतैलोपसेवनम् । सुखाः शय्यासनस्वप्नाश्चिन्तेयभियवर्जनम् ॥२१॥ वामपार्श्वोपशयनं दधिमत्स्योपसेवनम् । ધ્વર્ણાન ધસેવા જ રામર્થાન્ત જિદ્દો મ્ ારરભાજન કરવું. ૨૫,૨૬ ઉન–ઉબટણ, બ્રહ્મચર્ય, કટુતેલનુ સેવન, સુખકારક શય્યા તથા આસન પર શયન; ચિંતાના, ઈર્ષ્યાના તથા ભયના ત્યાગ, ડાબા પડખે સૂવું, દહીં તથા માછલાંનું સેવન; હલકા, ઘેાડા તથા સ્નિગ્ધ પદાર્થાનું સેવન–એટલાં ( એકી વખતે-દરાજ નિયમિત સેવાય તા ) પ્લીહાદર-ખરાળના રાગને મટાડે છે. ૨૧,૨૨ ખરાળ મટાડનાર ગરમાળાના કલ્ક વગેરે कर्णिकारस्य वा कल्कश्चूर्णितः स्वरसाऽपि वा । कटुतैलेन तत्रैर्वा सेवितः प्लीहनाशनः ॥ २३ ॥ ગરમાળાના કલ્ક, ચૂર્ણ કે સ્વરસ પણ કટુતૈલની સાથે કે છાશની સાથે સેવ્યાં હાય તા તે પણ ખરેાળને મટાડે છે. ૨૩ રાતા સરસવના તેલથી પણ ખરાળ મટે रामसर्षपतैलं वा पूर्ववत् प्लीहनाशनम् । सेवितं मात्रा नित्यं दधिमात्रौदनाशिनाम् ॥२४ અથવા રાતા સરસવનું તેલ, પ્રથમ કહ્યા પ્રમાણે જો ચેાગ્ય માત્રામાં નિત્ય સેવ્યં હાય અને તેના સેવનકાળે દહી, અડદ તથા ભાતને ખારાક ખાવાની ટેવ પાડી હોય તે તે ખરાળના રાગને નાશ કરે છે. ૨૪ પણ સાત દિવસમાં બાળ મટાડનાર રાગસ પમુષ્ટિયાગ रामसर्षपमुष्टिं तु पिष्टं काञ्जिकयोजितम् । વિયેત્ સવળક્ષાર મોરૂં શાસ્ત્રહિòન ચ ર ઉપરના પ્રયાગ વૃદ્ધજીવકે કહ્યો છે इत्याह भगवान् वृद्धो जीवको लोकपूजितः । बालानां महतां चैव प्लीहोदरनिवर्तनम् ॥ २७ ॥ લેાકેામાં પૂજાયેલા ભગવાન વૃદ્ધજીવકે એ પ્રમાણે તે ઉપર કહેલા પ્રયોગ ખાળકાના તથા માટી ઉંમરના પણ લેાકેાના ખાળના રાગને મટાડવા માટે કહ્યો છે. ૨૭ इति ह स्माह भगवान् कश्यपः । એમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું. ઇતિ શ્રીકાશ્યપસ'હિતામાં કલ્પસ્થાન વિષે “ કટુ તૈલકલ્પ ' નામનેા અધ્યાય ૩જો સમાસ ષટ્કલ્પ : અધ્યાય (?) આરંભ તથા મગલાચરણ अथातः षट्कल्पं व्याख्यास्यामः ॥ १ ॥ इति ह स्माह भगवान् कश्यपः ॥ २ ॥ હવે અહીથી અમે પટકલ્પ ’એટલે કે જેમાં છ કલ્પા કહ્યા છે, તે અધ્યાયનું વ્યાખ્યાન કરીશુ, એમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું. ૧,૨ કશ્યપ પ્રત્યે વૃદ્ધજીવકના પ્રશ્ન मारीचमृषिमासीनं सूर्यवैश्वानरधुतिम् । विनयेनोपसङ्गम्य प्राह स्थविरजीवकः ॥ ३ ॥ મરીચિના પુત્ર ઋષિ કશ્યપ એક વખતે બેઠા હતા ત્યારે સૂર્ય તથા અગ્નિ જેવી / તેમની કાંતિ હતી. તે વેળા સ્થવિર− વૃદ્ધ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy