SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ‘હિતા-કલ્પસ્થાન પર રહે ત્યાં સુધી તેના ભાજનને (આમળાં, દાડમ વગેરે) ફળની ખટાઈથી યુક્ત તથા તેના જઠરાગ્નિને પ્રદીપ્ત કરે એવાં દ્રવ્યોથી તૈયાર કરવુ' જોઈએ; તેમ જ એ ભાજનને કાયમ કદ્રુતલથી સ`સ્કારી એ જ ભાજનથી તેને જમાડવા. ૧૧ www ના ભાત તથા કામ્બલિક ચૂષ-મેયનું સાથે ભાજન કરવું; પરંતુ એમ કરવાથી તેને (પેટમાં) જો વિદાહ થાય તેા એ રાગીએ તે પછી ‘કલ્યાણક' ધૃત પીવુ’. ૧૪,૧૫ ખરાળ તથા ગુલ્મરોગને મટાડનાર તૈલશ્રુત પ્રયાગ मत्स्याः कटुकतैलं च दधि माषान् घृतं पयः । क्षारेण पारिजातस्य तत् पक्कमवचारयेत् ॥ १६॥ एतत्तैलघृतं प्रोक्तं प्लीह गुल्मनिवारणम् । दीपनं स्नेहनं बल्यं ग्रहणीपार्श्वरोगनुत् ॥ १७॥ દાહયુક્ત માળના રોગમાં ક્ષીરપકવ કટુતૈલપ્રયોગ द्राक्षाकाश्मर्यमधुकबालकोशीरचन्दनैः । દુર્તનું વેત્ ક્ષીરે છી િર્ાોત્તરે નળમ્ ॥રૂ મનુષ્યોને અધિક દાહયુક્ત ખરાળના રાગ થયો હોય તે। દ્રાક્ષ, ગાંભારીફળ, જેઠીમધ, વાળા, ઉશીર-સુગંધી વાળેા અને ચંદન-સુખડના ભૂકા નાખી દૂધમાં કટુ તલ-સરસિયું પકવવું અને તેનું સેવન કરાવવુ. ૧૩ માછલાં, કટુઢેલ, દહી, અડદ, ઘી અને દૂધ-એટલાં દ્રવ્યેાને સમાન ભાગે લઈ પારિજાત–રાહીડાના ક્ષારની સાથે તેને પકવવાં. તેમાંનું પ્રવાહી મળી જાય ત્યારે તે પક્વ થયેલા તૈલધૃતને અગ્નિ પરથી નીચે ઉતારી લેવું અને તેને ગાળી લઈ તેના જો પીવારૂપે પ્રયાગ કર્યો હોય તે તે પ્લીહાખરાળને તથા ગુલ્મ-ગાળાને મટાડે છે; તેમ જ જઠરના અગ્નિને પ્રદીપ્ત કરે છે; સ્નેહનરૂપ હોઈ ખલવક થાય છે અને ગ્રહણીના રાગને તથા બન્ને પડખાંના રાગને પણ મટાડે છે. ૧૬,૧૭ કણ કારીય ઉત્તમ લ řળાટ્યચતુષ્ટાં ચતુનિ વત્તેપામ્ पादशेषे समक्षीरे कषाये तत्र पाचयेत् ॥ १८ ॥ ભર્જિત હરડે સેવવી સ્નેહપાન પછી બરોળના રોગીએ કટુđલ-પ્રથં ઋતુતેય ઢૌ પ્રચો કૃષિમાયોઃ । दशमूलोपसंसिद्ध रोहीतर समावपेत् ॥ १९ ॥ क्षारजीवनवर्गे च सैन्धवं दीपनं च यत् । एतत् सिद्धं प्रयोगेण कर्णिकारीयमुत्तमम् ||२०|| asura चोद्वर्त्य लघुरुष्णोदकाप्लुतः । अभयां कटुतैलेन भृष्टां दधनि साधिताम् ॥१४ शाल्योदनेन भुञ्जीत तथा काम्बलिकेन च । તદ્ધિવાનું નનયંત વિવેત્ જ્વાળાં તતઃ ॥ માળના રાગીએ સવારમાં પ્રથમ સ્નેહપાન કર્યુ. હોય, તે પચી જાય ત્યારે ખપાર પછીના અપરાઙ્ગ સમયે શરીરે ઉદવતન–પીઠી ચાળી હલકા થઈ ને ગરમ પાણીથી સ્નાન કરવું. અને તે પછી કટુતેલમાં ભૂજલી અને દહીમાં પકવેલી હરડે ખાવી; અને તે પછી શાલિ–ડાંગરના ચાખા ર્માણકાર–ગરમાળાની છાલ એક તુલા૪૦૦ તાલા લઈ, તેને અધકચરી કરીને તેના ચાર દ્રોણુ એટલે ૪૯૬ તાલા પાણીમાં પાક અથવા કવાથ કરવા; તે વાથ એક ચતુર્થાંશ એટલે ૧૦૨૪ તાલા ખાકી રહે ત્યારે તેને અગ્નિ પરથી નીચે ઉતારી લઈ તેમાં તેના જેટલુ જ દૂધ તથા એક પ્રસ્થ-૬૪ તાલા કટુકતૈલ અને એ પ્રસ્થ દહી' તથા અડદ અને દશમૂલના ક્વાથમાં | પ્રાણશક્તિ મળ્યા પછી હમેશાં કટુતૈલ પાલુ लब्धप्राणं ततश्चैनं मात्रया पाययेत् सदा । कटुतैलं यथाशक्ति संस्कृतं नवमेव वा ॥ १२ ॥ તે પછી એ રાગીને પ્રાણશક્તિ પ્રાપ્ત થઈ જાય ત્યારે હમેશાં તેને યોગ્ય માત્રામાં શક્તિ અનુસાર કટુđલ પાવું; પરંતુ એ કટુતલ સંસ્કારી કરેલું તાજી જ હોવું જોઈ એ. ૧૨
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy