________________
કાશ્યપસ હિતા–કલ્પસ્થાન
૩
કુશ-દલ અને તે બધાંના જેટલી બ્રાહ્મીઆટલાંના ધૂપ ‘· બ્રાહ્મ' કહેવાય છે. આ ધૂપના પ્રયાગ બ્રાહ્મણાને ત્યાં, ક્ષત્રિયોને ત્યાં તથા વૈશ્યાને ત્યાં પણ કરી શકે છે. હરકાઈ રાગમાં કાયમ આ ગ્રૂપના પ્રયાગ કરવા; કારણ કે ખધાય રાગેાને આ ધૂપ તરત દૂર કરે છે. ૨૬,૨૭ સુખકારક ગ્રૂપ घृत श्वदंष्ट्रा वसुका हरिद्रे परिपेलवम् । aar भागा च धूपोऽयं प्रतिधूपः सुखावहः ॥२८
ઘી, કૂતરાની દાઢ, વસુક-અકપુષ્પ, હળ દર, દારુહળદર, પાણીમાં થતી માથ, વજ અને ભારગી–એટલાં દ્રવ્યોનેા આ ધૂપ પ્રતિધ્પ તરીકે એટલે કે હરકેાઈ સામે પ્રજ્વલિત કરવાથી સુખકારક થાય છે. ૨૮
સર્વ રોગામાં વખણાતા ધૂપ घृतं च पद्मकोशीरं वालकं केसरं रसम् । प्रतिधूप इति ख्यातः सर्वरोगेषु शस्यते ॥ २९॥
ઘી, પદ્મક-કમલકાઇ કે નીલકમલ, ઉશીર–વાળા, સામાન્ય હરકેાઈ સુગંધી વાળા, નાગકેસર તથા રસ-રાળ-એટલાંના ધૂપ પણ પ્રતિધ્પ તરીકે પ્રખ્યાત હાઈ અધાય રાગામાં વખણાય છે. ૨૯ મહાઉયકારક પ
घृतं वानरलोमानि कुक्कुटाण्डं वचा यवाः । सिद्धार्थका धूपोऽयं प्रतिधूपमहोदयः ॥ ३० ॥
ઘી, વાનરના રુવાંટાં, મરઘીનું ઈંડુ, વજ, જવ અને સરસવ-એટલાંના આ ધૂપ પશુ પ્રત્યેક ધૂપ કરતાં મહા યકારક
તરીકે વખણાય છે. ૩૦
રોગરહિત કરનાર અરિષ્ટ ધૂપ घृतं निम्बस्य पत्राणि मूलं पुष्पं फलं त्वचम् | अरिष्टो नाम धूपोऽयमरिष्टं कुरुते क्षणात् ॥३१॥
ઘી, લીંબડાનાં પાન, મૂળ, પુષ્પ, ફૂલ તથા છાલ-એટલાંના ધૂપ ‘અરિષ્ટ' નામે કહેવાય છે અને તે માણસને ક્ષણ વારમાં રોગરહિત અથવા હરકેાઈ ઉપદ્રવથી રહિત
કરે છે. ૩૧
પ્રશંસાપાત્ર પ
વૃત્ત નિસ્વસ્થ વળિ વમૂત્ર વત્તા હતું। સર્વપાશ્ચાત્ર ધૂપોડાં પ્રતિધૂપશ્ચ રાવતે ॥ રૂર॥
ઘી, લીમડાનાં પાન, ગધેડાનું મૂત્ર, વજ, લાખ અને સરસવ-એટલાંના આ ધૂપ પણ પ્રત્યેક ધૂપમાં વખણાય છે. ૩૨
વાઈના રોગ મટાડનારે ધૂપ घृतं निम्बस्य पत्राणि जतुसर्जरसाक्षताः । भासोलूकशकृच्चेति धूपोऽपस्मारनाशनः ॥ ३३ ॥
ઘી, લીંબડાનાં પાન, લાખ, રાળ, ચાખા, ભાસ પક્ષીની અને ઘુવડ પક્ષીની ચરક એટલાંના ધૂપ વાઈ રાગના નાશ કરે છે. ૩૩
સર્વ રોગના નાશ કરનાર ધૂપ ધૃત નિસ્ય વાળિ મુત્તાશ્ર્વÇયોતથા । गोमेषवस्तवालाच धूपोऽयं सर्वरोगहा ॥ ३४ ॥
ઘી, લીખડાનાં, તુલસીનાં તથા કણેરનાં પાન અને ગાયના, અકરાના તથા ઘેટાના વાળ–એટલાંના આ ધૂપ સવ રાગેાના નાશ કરનાર છે. ૩૪
બધાં ભૂતની પીડાના નાશ કરનાર ગણધૂપ ધૃતાક્ષત જ્ઞાતિપુષ્પ મધુ વિદ્યાર્થા વષા । गणधूप इति ख्यातः सर्वभूतरुजापहः ॥ ३५ ॥
ઘી, ચાખા, જાઇનુ′ પુષ્પ, મધ, સરસવ તથા વજ–એટલાંના આ ‘ગણધૂપ’ નામે પ્રખ્યાત ધૂપ બધાં ભૂતાની પીડાના નાશ કરનાર છે. ૩૫
કલ્યાણકારી સ્વસ્તિક ધૂપ ઘૃત અધૂિમ્ર પુષ્પ જ્ઞાતિશિરીષયોઃ | नमेरुणा समायुक्तो धूपः स्वस्तिक उच्यते ॥ ३६
ઘી, શઘ્રકી નામનુ' એક શાલવૃક્ષ કે માટા ગજનાં ઝાડનાં પાન, જાઈન" તથા સરસડાનું પુષ્પ અને નમેરુ–સરલવૃક્ષ અર્થાત્ દેવદાર-એટલાંના બનાવેલ ધૂપ કલ્યાણકારી હાઈ સ્વસ્તિક ' કહેવાય છે. ૩૬ ગ્રહોના ઉપવાના નાશ કરનાર પાંચ રૃપે દ્યૂત જીજીજીસંયુ, લેવવાહ નૃતાન્વિતમ્ । कालागुरु च सर्पिश्च सर्षपाश्चापि सर्पिषा ॥३७
6