SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-સિદ્ધિસ્થાન કેડની પાછળના કુલામાં શૂલ નીકળે, ઢીંચણમાં | સઋવિભૂમિગાતાતિસામધુમેદgi | જેઓને શલ નીકળે, જધા-પગની બેય પિંડીઓમાં ફૂલ | આસ્થા૫નકર્મ ન કરી શકાય તે વ્યક્તિઓ આ નીકળે, સાથળમાં ફૂલ નીકળે, પગની ઘૂંટીઓમાં | પ્રમાણે છે: અજીર્ણના રોગી, અતિશય નેહથી શુલ નીકળે, પાર્ણિ તેમજ પગની પાનીઓમાં, જેઓ સ્નિગ્ધ કરાયા હોય, જેણે નેહપાન તરતપગના ફણાઓમાં, યોનિમાં, બાહુઓમાં આંગળી- | માં કર્યું હોય, જેના દેષ ઉકિલષ્ટ થઈ બહાર, એમાં, સ્તનના છેડાઓમાં, દાંતમાં. નખોમાં, | નીકળવા ઉછાળા મારી રહ્યા હોય, જેનો જઠરામિ વેઢાઓમાં તથા હાડકાંમાં પણ શૂલ ની કળે અને | ઓછો કે મંદ થયો હોય, વાહન પર મુસાતે તે સ્થળે સેજો આવે, અને તે તે અંગે માં | ફરી કરીને જેઓ ગ્લાનિ પામ્યા હોય, જેઓ સ્તંભ-સજજડપણું કે જકડાવું થાય; આંતરડામાં | ઘણા દૂબળાં હોય, ભૂખ, તરસ અને શ્રમથી અસ્પષ્ટ અવાજ, પેટમાં કે ગુદામાં પરિકર્તિકા- | જેઓ પીડાયા હોય, જેઓ અતિશય પાતળા વાઢ જેવી વેદના અને થોડા થોડા અવાજ સાથે શરીરવાળા હોય, જેઓએ તરતમાં ખેરાક ઉગ્ર ગંધનું નીકળવું–વગેરે વાતજ વ્યાધિઓ-સૂત્ર-| ખાધો હોય, જેમણે તરતમાં પાણી પીધું હોય, સ્થાનના ૨૦મા અધ્યાયમાં જે કહ્યા છે, તેમાં જેને તરતમાં ઊલટી થઈ હય, જેને તરતમાં વિશેષે કરી આસ્થાપનબસ્તિરૂપ ચિકિત્સા કરાય, વિરેચન અપાયું હોય, જેને તરતમાં નસ્યકર્મ કરાયું તે જ અતિશય પ્રધાન છે; કેમ કે જેમ વનસ્પતિના | હાય, જેને ક્રોધ ચઢ્યો હોય, જે ભયભીત બન્યા મૂળને છેદવાથી તે સૂકાઈ જાય છે, તેમ ઉપર્યુક્ત હેય, જે મદન્મત્ત હોય, જેને મૂર્છા આવી હોય, વ્યાધિઓમાં આસ્થાપનબસ્તિ આપવાથી તે તે | જેને ઊલટીને રોગ હોય, જેને વારંવાર થુંકવું રોગનાં મળ કપાઈ જાય છે, એમ યાં કહેવામાં | પડતું હોય, જે શ્વાસને કે ઊધરસને રોગી હોય, આવ્યું છે. ૧૫ જેને હેડકી આવ્યા કરતી હોય, જેને જલોદરને આસ્થાપન-નિરૂહ-કમને અયોગ્ય વ્યક્તિઓ | રોગ થયે હય, જેને પેટને આફરો ચડ્યો હોય, .. દવાધપતિ જાત- | જેને અલસક નામનો અજીર્ણભેદ કે વિચિકા કોલેરા सारमूर्छाशोथमैथुनश्रमभयचिन्तेाप्रजागर થયેલા હોય, જેને ગર્ભ હજી કાચો હોય તેવી સ્ત્રી, हताश्च न निरूह्या इति ॥१६॥ જેને આમાતિસાર રોગ ચાલુ હોય, જેને મધુમેહ જે લોકે હદયદ્રવ એટલે કે હૃદયના તથા કાઢરોગની પીડા ચાલુ હોય તે લોકોને વેગવાળા અથવા જેમનું હૃદય જોરથી ધબકતું | આસ્થાપનકમ કરી ન શકાય. ૧૬ અહીં આ શ્લોકો છે: હેય, કૃશ થયા હોય, કઈ રોગથી ઘેરાયેલા અત્ર – હોય, લેહીના અતિસાર-ઝાડા જેઓને स्नेहप्रमाणं यद्वस्तौ निरूहस्त्रिगुणस्ततः। થતા હોય, મૂર્છાથી યુક્ત હોય, સોજાવાળા | Tછે સમવિદુર્વાઢિવિનાત્ત વ્યા હાય, મિથુનના થાકવાળા હોય; ભય, ચિંતા, બસ્તિમાં સ્નેહનું જેટલું પ્રમાણ આપી ઈર્ષા તથા ઉજાગરાઓથી પીડાયા હેય, | શકાય છે, તેથી ત્રણ ગણું પ્રમાણ નિરૂહતેઓ નિરૂહબસ્તિ-આસ્થાપનકર્મને ગ્ય બસ્તિમાં હોવું જોઈએ; છતાં કેટલાક નથી. ૧૬ આચાર્યો તે આમ પણ કહે છે કે, રોગીની વિવરણ: આ સંબંધે પણ ચરકે સિદ્ધિ- ઉંમર તથા કાળને જોઈને ઉદ્ય અનુવાસન સ્થાનના ૨ જા અધ્યાયમાં આમ કહ્યું છે કે- તથા નિરૂહબસ્તિનું પ્રમાણ એકસરખું જ અનાથાશ્વાતુ-મનીષ્યતિનિધીતનેહોgિોવાવા- | ગણવું. ૧૭ ग्नियानक्लान्तातिदुर्बलक्षुत्तष्णाश्रमार्तातिकृशभुक्तभक्तपीतो- | निरूहं यदि वा बस्तिमल्पमल्पं महर्षयः । दकवमितविरिक्तकृतनस्तःकर्मक्रुद्धभीतमत्तमूञ्छितप्रसक्तः | प्रशंसन्ति बहु त्वज्ञाः प्रभूतादत्ययो ध्रुवः॥१८ च्छदि निष्ठोविकाश्वासकासहिक्काबद्धच्छिद्रदकोदराधमानाल | નિરૂહબસ્તિ અને અનુવાસનબસ્તિ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy