SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ મસ્તિકીયા સિદ્ધિ-અધ્યાય ૬ઠ્ઠો ww * મિથ્યાયેાગ થયા ગણાય છે. ૩ ખસ્તિના અતિયેાગનાં લક્ષણા * .. वातपित्तकफपुरीषमूत्राभिभूतस्य .....गच्छन्नूर्ध्व वा प्रपद्यते, विरिततविशोषित तृषितबुभुक्षितश्रान्तचिन्तेर्ष्यायाशोकभयार्तस्य वा न प्रत्यागच्छति, तमतियोगं વિદ્યાત્ ॥ ૪ ॥ જે રાગી વાયુ, પિત્ત, કફ, વિષ્ઠા તથા મૂત્રના રાગથી પીડાયો હાય, તેને અસ્તિ દ્વારા જે સ્નેહ આપ્યો હેાય તે ગુદા દ્વારા અંદર જઈને ઊંચે જતા રહે એટલે કે પક્વાશયની ઉપર જઈ પહોંચે; અથવા જેને બસ્તિ આપી હોય તે રાગીએ વિરેચન લીધું હોય, જેને સાવ થઈ ગયો હોય, જે અત્યંત સુકાઈ ગયા હોય, જે તરસ્યો કે ભૂખ્યો હાય, જે થાકેલા અથવા ચિન્તા, ઈર્ષ્યા, આયાસ–શ્રમ, શેાક કે ભયથી પીડાયો હાય, તેને આપેલી અસ્તિ, પાછી વળીને સપૂર્ણ બહાર ન આવે, તેને તે અસ્તિના અયોગ થયેલા જાણવા. ૪ મસ્તિના અયાગથી તથા અતિયાગથી થતા રોગા તથોસ્તૃષ્ણામૂર્છાદકાસવÇા દો।શ્ચયછુપૂજારા પાપgar( મ )હા... तिस्तैमित्याद्या रोगा उत्पद्यन्ते । तत्रापि यथा ફોર્જ સ્નેહ मिताशनादिभिः शममापद्यते ॥ ५ ॥ સ્વત્વમવિરેશ્વનાસ્થાપનિિત ૬૧૫ તે ઉપર કહેલા અસ્તિના અાગ અથવા અતિયોગજન્ય રાગેા શાન્તિ પામે છે. ૫ આ સંબંધે આ નીચેના èા મળે છે : भृशमुत्पीडितो बस्तिर्बाहुल्याद्वातमूच्छितः । ...1111 .. पित्तकफसंमिश्री मुखे निपतितेऽपि वा । विष्टम्भयति वा तीव्रं प्राणानुपरुणद्धि वा ॥ ७ ॥ રાગીને અપાયેલી અસ્તિ, વધુ પડતી જો દખાઈ ગઈ હૈાય તે, એ અસ્તિથી અપાયેલા ઔષધના અધિકપણાને લીધે વાયુના પ્રકાપ થતાં એ વાયુ સાથે મળીને પિત્ત તથા કફની સાથે પણ અત્યંત મિશ્ર થાય છે; અથવા ખસ્તિનુ` માઢું. ઘણુ' નીચે ઢળી પડયુ હોય તાપણુ તે મસ્તિના ઔષધયોગ તીવ્ર વિભ એટલે કમજિયાતને કરે છે; અથવા રાગીના પ્રાણને રૂધી ઈ રાગીને મારી નાખે છે.૬,૭ અસ્તિતું ઔષધ ઉપર ચઢી ગયુ હોય તેનાં લક્ષણા तृण्मूर्च्छास्वेदहृल्लासदाहगौरवविभ्रमाः । ऊर्ध्वमागच्छतस्तस्य रूपाण्येतानि लक्षयेत् ॥८॥ | ઉપર જણાવ્યા પ્રમાણે મસ્તિના જો અયેગ કે અતિયાગ થાય તેા તેથી વધુ પડતી તરશ, મૂર્છા, હુલ્લાસ-માળ-ઉબકા અથવા કફના ઉછાળા, જ્વર, દાહ, હૃદયના રાગ, સોજો, શૂલ, અશના રાગ, પાંડુરોગ, કમળેા, સ્વૈમિત્ય એટલે કે ભીનાં કપડાંથી શરીર જાણે લપેટયું હેાય એવા અનુભવ થવા વગેરે રાગેા ઉત્પન્ન થાય છે. તેમાં પણ દોષાનુસાર સ્નેહન, વમન, વિરેચન, આસ્થાપન, લવતિ અને હિતકારી તથા માપસર ખારાક આપવા વગેરે ઉપચારોથી | કાઈ રાગીને અસ્તિ દ્વારા જે ઔષધ અપાયુ હોય તે જો ઊ માગે આવી ગયું હાય અને ગુદા દ્વારા પાછુ ન આવ્યું હાય તેા તેથી વધુ પડતી તરશ, મૂર્છા, સ્વેદ-પરસેવા, હલ્લાસ–મેળ-ઊખકા કે કફના ઉછાળા, દાહ, ગૌરવ-શરીરમાં ભારેપણું તથા વિભ્રમ-વિશેષ ભ્રમ કે ચકરીનેા રાગ મસ્તિ-ઔષધનાં લક્ષણેા જાણવાં. ૮ ઉત્પન્ન કરે; એ તેનાં ઊર્ધ્વ માશ્રિતખસ્તિના ઉપર કહેલ અતિયેાગથી થયેલા ઉપડવાના ઉપચારો તાનિ પાળ્યુપ(જમ્ય)...... 1 .(વિશ્રા)મ્ય વિશ્રામ્ય પુનઃ પુનશ્ચે ॥ निपीडयेज्जातबलं बलेन शीताभिरद्भिः परिવેચેચ ॥૬॥ वित्रासयेद्भीषयेद्रोदयेच्च ब्रूयान्मृतान् वा સ્વનનેમધૂન બનાના હતાનું વિદ્યુતક્તિથવ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy