SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-સિદ્ધિસ્થાન हपथ्यभोजनानि માથું દુખવાનો રોગ-આધાશીશી, જ્વર | મગને મંડ-ઓસામણ તથા સંઘવયુક્ત તથા જઠરાગ્નિની મંદતારૂપ રોગ લાગુ ઉષ્ણુ–ગરમ ભોજન આપવું અને સ્વેદન, થાય છે. વાતવર આદિ લાગુ હોય | લંઘન, કવલધારણ, અવપીડ નસ્ય તથા તે વેળા જે નસ્યકર્મ કરાવાય તોપણ થંક્યા કરવું અને ધૂપગ્રહણ તથા ધૂમપાન એ નસ્યકમ, તે જ રોગોને ઉપજાવે છે; કરાવવું; છતાં એ પ્રતિશ્યાયમાં લંઘન કરવું, રજસ્વલા સ્ત્રીને જે નસ્યકર્મ કરાય તે તેનાં | એમ વિદ્યાની પરિષદ જણાવે છે. ૬ ઋતુ-માસિકધર્મ નાશ પામે છે; અથવા | कफप्रसेके त्रिफलाचूर्ग ससैन्धवं सक्षौद्रं वा તેને ઋતુ સંબંધી રોગ થાય છે; રજસ્વલા लिह्यात् । चक्षुषोरुक्तं सैन्धवमरीचरसाञ्जनमनःથયેલી સ્ત્રી (ચોથા દિવસે) નાહીને શુદ્ધ शिला वाऽजाक्षीरपिष्टा वर्त्यः कण्डूतिमिरोपदेह કૂરિવારમો મન્તિા શિયા વા ... થઈ હોય તે વેળા તેને જે નસ્ય અપાય શિવિરેવનધૂમપાવવઢવમવિરેન્દ્રનિતે તેની નિ સૂકાઈ જાય છે; ગર્ભિણી | वदारुतालीसमांसीસ્ત્રીને જે નસ્યકર્મ કરાવાય છે તેને હીનાંગ- મુરત્તરાધિવાસંપુનર્નવાલઃ સૌર્ત ખિાડવાનું કે આછાં અંગવાળું બાળક ઘીમોફyપવાર્થમામા થોડતિન...” જન્મે છે; તેમ જ એ બાળકને તથા તેની | ..ર્ય તૃષ્ણાટો તો વેપના તરફ રિમાતાને પણ અરોચક રોગ થાય છે, જે વિવિમાનનુત્તવિવા/વતિનોમાણસ ભૂખે થયો હોય તેને જે નસ્યકર્મ | મુનિનયત ઘર વા સોપવું, તેવુ મસ્ત કરાવાય તો તેને કલમ-અનાયાસ શ્રમ यष्टीमधुकतैलं पुनर्नवातैलं घृतं वा तद्वत्संस्कृतं વા.....................ત્ર , કાકૂa તથા અરુચિ થાય છે; તરસ્યા માણસને જે संस्कृतो रसः । निद्रानाशे मत्स्यमांसदधियवगोનસ્યકર્મ કરાવાય તો તેને ઉધરસ, શ્વાસ- धूमशालिषष्टिकानगुडसंस्कृतानि स्नेहलवणवेषહાંફણ કે દમનો રોગ તથા કફની ઉલટી णोपदंशयुक्तान्यानयन्ति निद्राम् । रजस्वलायाः થાય છે. તાવા મળ્યa gણાવણૂ(થા)... હવે ઉપર જે જે વ્યક્તિઓ નસ્યકર્મને .........ોડા મેવ વિદ્ધતા क्षीरं वा जीवनीयोपसिद्धमिति परिषत् ॥७॥ અયોગ્ય બતાવી છે, છતાં તેઓને અપાયેલ વળી (નસ્યના ઉપદ્રવરૂપે) જે કફને નસ્યથી જે જે રોગો કે ઉપદ્રવ થાય છે, પ્રસેક અથવા મોઢામાંથી કફની લાળો. તેઓના યથાર્થ–સાચા ઔષધને અમે ઉપદેશ ઝરવા લાગે તો ત્રિફળાનું ચૂર્ણ સિંધવ સાથે કરીએ છીએ, નસ્યકર્મ રૂક્ષ તથા સિનગ્ધ | ફાકી પાણી પીવું અથવા તે ચૂર્ણ મધ એમ બે પ્રકારનું કરાય છે, તેથી થયેલા સાથે ; | સાથે ચાટવું; અથવા (નસ્યના ઉપદ્રવરૂપે) ઉપદ્રવોની ચિકિત્સા તેમનાથી પોતપોતાથી | બન્ને આંખમાં રતાશ થઈ જાય તે સિંધવ, અવિરુદ્ધ હોવી જોઈએ, છતાં એ વિષયમાં | મરી, રસાંજન કે રસવંતી અને મનશીલને અહીં જે વિશેષ છે તે આ પ્રમાણે છે; | બકરીના દૂધમાં પીસી નાખી તેની બનાવેલી નસ્યકર્મના કારણે જે ઊલટી થઈ હોય તેવું વાટે આંખમાં આંજવી. વળી આંખમાં જે મનકી દ્રાક્ષ, દાડમ, જાંબુ, કાચી કેરી અને | ચેળ, તિમિરરોગ એટલે કે આંખે અંધારાં માથ-એટલાં દ્રવ્ય નાખી કરેલો કવાથ | આવવા માંડે, ઉપદેહ-કફનો લેપ કે ખરડાવું ગાળી લઈ તે શીતળ થાય ત્યારે તેમાં મધ | થાય કે દૂષિકા–ચેપડા આવે, તોયે એ તથા સાકર નાખી તે કવાથ એ રોગીને | દિવેટ આંજી હોય તે તે તે નેત્રના પાવે; તેમ જ (નસ્યકર્મથી થયેલ, પ્રતિ- | દેને તે શમાવનારી થાય છે અથવા શ્યાય-સળેખમમાં રાતી ડાંગરને ભાત, ' રસકિયા કરાય તે પણ ફાયદો થાય છે.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy