________________
નસ્તઃકીયા સિદ્ધિ—અધ્યાય ૪થા
વિવરણ : અર્થાત્ આ અધ્યાયમાં નસ્યક`– વાર્તવીઝનમાવીઝનુનવીનમયૂરધન્યવ શિરાવિરેચનનું વર્ણન કરાશે; નાસિકા દ્વારા ઔષધ | સૌવર્ષેવા નૈતિષ્મ વિશ્વમેવનાથન્યતમં પ્રયોગ કરાવી શિરાવિરેચન કરાવાય અને તે દ્વારા કે ત્રાણિ .........ધૌ )તાયાં દ્વી પૂર શિરાગત-રાગા–મસ્તકના રોગ મટાડાય, તે માટે સ્વરક્ષમૂન્દ્રિતમા વલ્લમૂચ્છિત વાતોfજ નસ્તઃકર્મ કે નસ્યથી-નાસિકાના માર્ગે ઔષધનું મ્યતમ ક્ષૌત્રમુદ્વીાસંયુતમા સમવાળ્યેયસેવન જે કરાવાય છે, તે અહીં વવાશે. ચરકે દુષ્ણ વાતુરાય પ્રાવિશäાયાનાયોન્ન પણ આ સંબંધે સિદ્ધિસ્થાનના ૯મા અધ્યાય- (તનાસામ્રાય).. ...જિધમનીમુલજહાદનામાં આમ કહ્યું છે કે‘નસ્તઃકર્મ પતિ શિરો-દિશિમશ્રમુલમન્યાયેરાનતઃ સ્વવિવા
હન્તિ જ્ઞાન્ । ? મસ્તકના જે રાત્રે થાય છે, તેને મટાડવા માટે શાસ્ત્રવેત્તા વૈધે નરતઃક કરવું એટલે કે નાસિકા દ્વારા મસ્તકમાં ઔષધને પઢાંચાડી દેવું અને તે દ્વારા મસ્તકના રાગે મટાડવા જોઈ એ; કેમ કે નાસિકા મસ્તકનું દ્વાર છે, તેથી એ દ્વારે થઇ તે મસ્તકમાં પ્રવેશેલું ઔષધ મસ્તકમાં થયેલા રાગેાના નાશ કરે છે. ’ ૧,૨ નસ્યના એ પ્રકાશ
रोगेषु शास्त्रवित् । द्वारं हि शिरसो नासा, तेन तद्वयाप्य भिषग्भिषगनुमतो वा वामेनाङ्गुष्ठेनावनम्य નાસિકાગ્રં શિરસ્તો મવેત્ રક્ષિળે... ઘન્યત્રાપોડપરો વો માળમાંજ્યુંચેય્માળ = હૃદ્યાીનજ્ઞાવવવાન સ્વેચેત્પિ મૂટીયાનુ સ્વપ પ્રક્ષેચનાત્ । ત્રિતુસ્રત્યંતિ વા.........તઃ ગુરૃત્તિ પ્રધમનાનિ નિવ્રતો વસ્ત્રપુટિન્નાવદ્વાન મવન્તિ શૌયુतानि त्ववपीडः स्यात् । मुखनासिकयोरलं कर्फ विघातयतीति परिषत् ॥ ४ ॥
w
शोधनं पूरणं चैव द्विविधं नस्यमुच्यते ॥ ३ ॥
નસ્યને બે પ્રકારનું જ કહેવામાં આવે છે; એક શેાધનનસ્ય અને ખીજું પૂરણનસ્ય-બૃંહણુ કહેવાય છે. ૩
૬૦
વિવર્ણ: ચરકમાં નસ્યકમ દ્વારા ઔષધપ્રયાગ જે કરાય છે, તેના પાંચ ભેદે આમ કહ્યા છે—એક નાવન, ખીજું અવપીડન, ત્રીજી' આધ્માપન કે પ્રધમન, ચેાથું ધૂપન કે ધૂમપ્રયાગ અને પાંચમું પ્રતિમ`–એમ પાંચ પ્રકાર કહીને તેના જ આ ત્રણ પ્રકારે. પણ આમ કહ્યા છે કે એક રેચન, ખીજું તર્પણ તથા ત્રીજી અપાય છે. આ સંબંધે ચરક સિદ્ધિસ્થાનના ૯ મા અધ્યાયમાં આમ કહે છે કે—ત્ત્વ દ્વેષનામ સર્વપ્ન શમન ત્રિધા ।'–એમ તે નસ્યક જે કરાય છે તે રેચન, તર્પણ તથા શમનરૂપ હોઈ તે ત્રણ પ્રકારે થાય છે. એ રીતે ચર‰, ‘તર્પણ’ નામે
શમન નસ્ય
જેને કહ્યું છે, તેને જ અષ્ટાંગસંગ્રહકારે તેના સૂત્રસ્થાનના ૨૯મા અધ્યાયમાં ‘ બૃંહણનસ્ય ' એ નામે કહેલ છે અને આ કાશ્યપસહિતામાં અહીં તે જ તણું કે "હણ નસ્યને ‘ પૂરણ ’ એ નામે કહેલ છે. ૩
(માથામાં) વાયુ તથા કફની અધિકતા થઈ હાય તા વૃશ્ચિકા-પીઠવણ કે માટા સમેરવા, પીપર, ઇક્ષ્વાકુ-કડવી તુંખડીનું ફૂલ, ક્ષત્રક-નાકછીકણી, પ્રવરક-અગરતું લાકડું', સરગવાનાં બીજ, શિરીષ–સરસડાનાં બીજ, અઘેડાનાં ખીજ, નક્તમાલ–ગરમાળાનાં બીજ, લસણની કળીએ, અઘેડા, સાંધવ, સ'ચળ, વરાંગ–અમ્લવેતસ, તજ, માલકાંકણી અને સૂ–એમાંનાં કાઈ પણ એક બે કે ત્રણ દ્રવ્ય મેળવીને ધેાયેલી પથ્થરની શિલા પર પાણીથી પીસી–લસેાટી નાખીને તેમાં બિજોરાના રસ કે આદુના રસ મિશ્ર કરી તે બધાંને મધ તથા દ્રાક્ષથી મુક્ત કરી શખાકૃતિ પાત્રમાં નાખી થોડું ગરમ કરી લઈ માથાના રાગીને) પૂર્વ દિશા તરફ માથું રાખી સુવાડીને તેની નાસિકાના અગ્ર ભાગને ઊંચા કરી રાખવા, પછી તે રાગીના ગળાની નાડીઓના મુખ ઉપર, લલાટ પર તેમ જ નાસિકા, મસ્તક, દાઢીમૂછ, માઢું. તથા ગળાની મન્યા નાડીના પ્રદેશેા નિધિત્વે ...........ધ્રુવીશા | પર યથાયેાગ્ય સ્વેદ અથવા શેક આપીને પિપ્પઢીવાળાવ પ્રવર શિધ્રુવીશી વીના- વૈધે અથવા વૈદ્યની સ`મતિ મેળવેલા ખીજા
શાધન નસ્યપ્રયોગા