________________
કાશ્યપસ હિતા-સિદ્ધિસ્થાન
૫૯૮
દુખળપણું થાય, મનમાં વિષાદ–ખેદ થાય, સ્મૃતિભ્રંશ એટલે કે સ્મરણશક્તિના નાશ થાય, મતિભ્રંશ કે બુદ્ધિની ભ્રષ્ટતા થાયબુદ્ધિથી કંઈ જ ન સૂઝે, વાણી ધીમી કે ઓછી થઈ જાય-ખરાખર મેલી ન
6
શકાય, વિપ્રલાપ–બહુ જ અકવાદ ચાલે, જીવાદાન—જીવતું શુદ્ધ લેાહી ગુદામાર્ગે બહાર નીકળે, પકવાશયમાં શૂળ ભાંકાતું હાય એવી વેદના થાય, હૃદય ધડક્વા માંડે, મુખશાષ-મેહું સૂકાયા કરે, હૃદયશાષ-હૃદય સૂકાયા કરે, મન્યા નામની ગળાની નાડીના આક્ષેપ થાય-ખેંચાય, પાર્શ્વ–આક્ષેપ-પડમાં ખે’ચાય, હૃદયક"પ-હૃદય કપે, કેશમાં રૂક્ષતા-લૂખાપણું, મુખમાં રૂક્ષતા શરીરનાં બધાં અંગેામાં પણ રક્ષતા જણાય; કૈડમાં શૂળ, અસ્તિમૂત્રાશયમાં શૂળ અને વ'ક્ષણ' નામના સાંધામાં પણ શૂળ નીકળે-જાણે કે તે તે સ્થળે શૂળ ભેાંકાતું હેાય એવી વેદના થાય; મેદ્ન-પુરુષચિહન-લિંગમાં દાહ થાય, શુદ્દામાં શૂળ ભેાંકાતુ હાય તેવી વેદના થાય, શુદ્દા પાર્ક, ગુદાના ભ્રંશ—પેાતાના સ્થાનેથી ખસી જાય; અતિસાર-ખૂબ પાતળા ઝાડા થાય, ઉરુક’પ–સાથળા ક ંપે, જાનુઘાત–| ઢીંચણાના ઘાત જાણે કે ઢીંચણા ભાંગી પડ્યા હાય તેમ નકામા થઈ જાય અને જ'ઘાઘાત–જા ઘા પણ નાશ પામી હોય તેવી નકામી થઈ જાય—ઇત્યાદિ માટા રાગેા વમન કે વિરેચનના અતિયાગથી ઉત્પન્ન થાય છે. ૧૫
વિવરણું : ચરકે પણ સૂત્રસ્થાનના ૧૫મા
અધ્યાયમાં વમનના અતિયેાગનાં તથા અયાગનાં લક્ષણૢા આમ એકત્ર જ કહ્યાં છે; જેમ – तत्रातियोगायोगनिमित्तानिमानुपद्रवान् विद्यात्, आध्मानं परिकर्तिका परिस्रावो, हृदयोपसरणमङ्गग्रहो जीवादानं વિશ્રાઃ સ્તમ્મઃ વજન ૩પવા કૃતિ-તેમાં એટલે કે વમન કે વિરેચનમાં અતિયાગ કે અયાગ–ગ અથવા મિથ્યાયેાગ થાય તેા આ ઉપદ્રવેા થાય છે,
WA
જેવા કે આધ્માન—પેટના આફરો, પરિકર્તિકાપેટમાં કે ગુદામાં જાણે વાઢ થતી હોય એવી પીડા, મેાઢામાંથી કે ગુદામાંથી કક્ ઝર્યાં કરે,, હૃદયનું ઉપસરણ-આમતેમ ધસી જવું કે ખૂબ જ ફરકવું થાય, અંગાનુ ઝલાઈ જવું થાય, જીવાદાન−જીવતું લેાહી ગુદા દ્વારા બહાર નીકળે, વિભ્રંશ—શરીરના અવયવા કે ગુદા પેાતાના સ્થાનેથી ભ્રષ્ટ થઈ ખસી જાય, સ્ત ંભ એટલે કે શરીરના અવયવા થંભી-સજ્જડ થઈ જાય અને લમ એટલે કે ગ્લાનિ કે અનાયાસશ્રમ અથવા
પશ્ચિમ વિના થાક જણાય—એ ઉપદ્રવા થાય છે. ” એ જ પ્રમાણે ચરકે સિદ્ધિસ્થાનના ૬ ઠ્ઠા અધ્યાયુમાં પણ વમન–વિરેચનના અયાગ તથા અતિ
ચેાગના ઉપદ્રવેા કહ્યા છે. ૧૫
વમનથી વિરેચન અને વિરેચનથી યમાં 7 વિજ્ઞાય, વિરેલો થમનાય ચ | વમનરૂપ વિપય यदा भवति तं प्राहरतियोगविपर्ययम् ॥ १६ ॥
જે વેળા વમન ઔષધ વિરેચન કરે અને વિરેચન ઔષધ વમન કરે, ત્યારે વૈદ્યો અતિયાગના કારણે જ તે વિષય-ઊલટાસૂલટી ફેરફાર થયેલા કહે છે.
વિવરણ : આ સંબધે પણ ચરકે સિદ્ધિસ્થાનના ૬ । અધ્યાયમાં આમ કહ્યું છે કે– श्लेष्मोत्क्लिष्टेन दुर्गन्धमहृद्यमति वा बहु । विरेचनમીળ ૨ પીતમૂર્ધ્વ પ્રવર્તતે ક્ષુધાર્તĐતુળોøામ્યાં સ્વસ્ક્વોવિત્ઝĐવેન વા। તીક્ષ્ણ પીત સ્થિત શુધ્ યમનું સ્થાનિનમ્ ॥ જે માણુસમાં કને ઉછાળા થયેા હાય-એટલે કે બહાર નીકળવા માટે કફ ઉછાળા મારી રહ્યો હોય, તેણે જો વિરેચનઔષધ પીધું હેાય; અથવા હૃદયને પ્રિય થાય તેવું ન હેાય અથવા જે વિરેચનઔષધ વધુ પ્રમાણમાં પીવાયું હાય અથવા જે વિરેચનઔષધ અજી માં પીવાયું હોય તે ( ઔષધ) ઊર્ધ્વમાર્ગે પ્રવૃત્તિ કરે કરી ન શકે, પણ ઊઁચેના કે ઉપરના છે એટલે કે વિરેચનરૂપે નીચેના માર્ગે પ્રવૃત્તિ માગે પ્રવૃત્તિ કરે છે, તેથી વમનકારક થાય છે, પણ વિરેચનકારક થતું નથી. ’ તે જ પ્રમાણે જે વમનકારક ઔષધ ભૂખથી પીડાયેલાએ પીધું ઢાય કે કામળ કાડાવાળાએ પીધું હાય; અથવા જે | વમનકારક ઔષધ, થેાડા પ્રમાણમાં બહાર નીક
જ