________________
વમનવિરેચનીયા સિદ્ધિ-અધ્યાય ૩ જે
પટ૭.
અતિયોગદુત્વ
કાળે આકાશપ્રદેશ કે ખુલ્લી જગ્યા શીતળ માણસમાં વધુ પ્રમાણમાં બૃહણ કે પુછતા | હોય અને તે પ્રદેશમાં ઔષધનું સેવન કર્યું થઈ હોય અથવા વધુ પ્રમાણમાં રૂક્ષતા કે | હોય કે શીતળા કપડાં પહેરીને તે વમનલખાપણું થઈ ગયું હોય; અથવા વધુ કૃશતા | વિરેચન
વિરેચનનું ઔષધ પીધું હોય તે કારણે
અાપવું કવિ થઈ હોય કે વધુ માંસ કે મેદ થઈ | અથવા એ વમન-વિરેચનનું ઔષધ સેવ્યા ગયેલ હોય તે કારણે; તેમ જ વમન | કે પીધા પછી પગરખાં કે પાદુકા પહેરી લેવાં કે વિરેચનનું ઔષધ ઘણા ઓછા પ્રમાણમાં | જઈએ છતાં તેનો ત્યાગ કર્યો હોય કે તે અપાયું હોય તેમ જ એ ઔષધ ઘણું ઘન ઔષધપાન કર્યા પછી તરત અગ્નિનું સેવન કે ઘટ્ટ રખાયું હોય અથવા વધુ દ્રવ કે પ્રવાહી કરવું જોઈએ, છતાં તે અગ્નિસેવન કરવામાં રાખી તે અપાયું હોય; અથવા તે ઔષધ જે ન આવે તે; અથવા તે ઔષધપાન કરતી ઘણું ઉષ્ણ કે ગરમ અપાયું હોય કે વધુ વેળા મળમૂત્રાદિને વેગ આવ્યે હોય તેને શીતળ અપાયું હોય; તેમ જ એ ઔષધ જે | રોકવામાં આવે કે એ વેગ આવ્યો ન વધુ મધુર અપાયું હોય કે વધુ ક-તીખું, હોય છતાં તે વેગ લાવવાની પ્રેરણા કરાય કે ઘણું લવણ-ખારું, વધુ કષાય-તૂરું, વધુ | બળ કરી વેગ લાવવાનો પ્રયત્ન કરાય તે અમ્લ-ખાટું, વધુ ક્ષારયુક્ત કે વધુ પડતું | તેથી પણ એ વમનનાં કે વિરેચનનાં ઔષધોને બીભત્સ-રૂપ, રસ તથા ગંધથી યુક્ત હોઈ | દુર્યોગ અથવા અયોગ કે મિથ્યાગ અથવા કંટાળો કે સૂગ ઉપજાવે એવું ઔષધ જે | અતિયોગ ઉત્પન્ન થાય છે. એમ તે વમનને અપાયું હોય અને તે જ પ્રમાણે એવા | તથા વિરેચનને જે અયોગ તથા અતિગ પ્રકારનો ખોરાક જે ખવાય હોય; અથવા |
થાય ત્યારે તેનાં લક્ષણે આ પ્રમાણે થાય પીધેલું ઔષધ પોતાના ગ્ય સ્થાને પહોંચ્યા | છે; જેમ કે એમ થયેલા તે અયોગ કે વિના પ્રચલિત થઈ આડુંઅવળું ચાલ્યું | અતિયોગથી અમ્માન–પેટનો આફરો, પ્રતિગયું હોય અથવા તે ઔષધને પીતાં પીતાં | શ્યાય-સળેખમ, વિબંધ-મળબંધ કે કબરોગી ખૂબ ચાલતો હોય એટલે ખૂબ ચાલતાં | જિયાત, હૃદયને ઉપગ્રહ-ઝલાઈ જવું; શૂળ ચાલતાં એણે તે ઔષધ પીધું હોય કે તે | જોયા જેવી પીડા થવારૂપ શૂળરોગ, પરિવમનકારક અને વિરેચનકારક ઔષધ લેતી | કતિકા એટલે કે ગુદામાં કે પેટમાં જાણે વેળા તેની યોગ્યતા ધરાવતો રોગી અતિશય | વઢાતું હોય તેવી વાઢરૂપ વેદના, ઊલટી, નિદ્રામાં આવ્યો હોય કે ઊંઘ આવવાથી | શિરોગ્રહ-માથું ઝલાઈ જવું, પ્રવાહિકાઝોકાં ખાતો હોય કે અર્ધજાગ્રત અવસ્થામાં | મરડાને રોગ, હેડકી, શ્વાસરોગ, કાસહોય અને તે વેળા તેણે તે વમનનું કે વિરે. | ઉધરસ, તાળવાનું સૂકાવું, કંઠ-ગળાનું તથા ચનનું ઔષધ પીધું હોય અથવા તે | મોઢાનું વરસ્ય–બેસ્વાદ થવાપણું, વારંવાર ઔષધનું સેવન કરતી વેળા કે પાન કરતી | ઘૂંકવું પડે તે નિર્જીવિકારોગ, ઉઘાતવખતે એ રોગીનું મન જે બીજા વિષયમાં | છાતી બેસી જવી, જ્વર, વિષાદ-માનસિક લાગ્યું હોય; અથવા તે ઔષધનું પાન કરતી | ખેદ રહ્યા કરે અને સ્ત્રોતોમાં મળ પ્રકટેવેળા શીતળ વાયુ વાત હોય કે જે ઘરમાં એટલા રોગો કે ઉપદ્રવો, વિરેચન કે વમનના તે ઔષધ પીવાય તે ઘર શીતળ હોય; અથવા | દુર્યોગ-અયોગ કે મિથ્યાગથી ઉત્પન્ન તે ઔષધનું સેવન શીતળ પાણી સાથે | થાય છે, તેમ જ અનાયાસ શ્રમ-એટલે કરવામાં આવે; અથવા એ ઔષધના સેવન- | પરિશ્રમ કર્યા વિના થાક જણાય, શરીરમાં