SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-સિદ્ધિસ્થાન તેથી એ વિરેચનને અતિયોગ થયો છે,ી જાય ત્યારે એ રોગીને માથાબોળ સ્નાન કરાવી, એમ વૈદ્યો કહે છે. એમ તેને જે અતિ- | શરીરે વિલેપન લગાડી, પુષ્પમાળા પહેરાવી, નવાં રોગ થાય છે તે વિષે પણ વમનના અતિ તિ. | ઉત્તમ વસ્ત્ર ધારણ કરાવી, યોગ્ય શણગારથી શણ ગારી, એના મિત્રોને એ રીતે સ્વસ્થ થયેલો બતાવ્યા ગના જેવા જ બધા ઉપચાર કરવા. ૧૧ પછી તેનાં સગાં-સંબંધીઓને પણ બતાવો અને તે વિવરણ : ચરકે પણ સૂત્રસ્થાનના ૧૫ માં પછી એ માણસને તેની પોતાની ઇચ્છા પ્રમાણે આહારઅધ્યાયમાં વિરેચનની વિધિ આમ કહી છે; જેમ કે વિહાર કરવાની છૂટ આપવી. ઉપર કહેલું વિરેચન જો "अथेनं पुनरेव स्नेहस्वेदाभ्यामुपपाद्यानुपहतमनसमभि બાળકને કરાવવું હોય તો શંખાકૃતિ પાત્ર દ્વારા ઔષધसमीक्ष्य सुखोषितं सुप्रजीर्णभक्तं कृतहोमबलिमङ्गलजप्य દ્રવ્યને કવાથ કરી તે પાઈ દેવું અથવા માખણ પ્રાયશ્ચિત્તમિતિથિનક્ષત્રનામુહૂર્ત ત્રાધાબળાનું સ્વસ્તિ વા | સાથે મેળવી તે ઔષધ પાવું, એ રીતે અપાयित्वा त्रिवृत्कल्काक्षमात्रां यथायलोडनप्रतिविनीतां पाय- યેલા તે ઔષધદ્રવ્યથી વિરેચનના વેગો બે, ત્રણ ચેત સમીઢોષમેરાથાઈવસ્ટાર રાહારસરમ્પસર | કે ચાર આવવા જોઈએ-એટલે કે હીનવેગ બે, પ્રતિવચનામવસ્થાનત્તરાળ વિકરાશા સજ્જવરિ૪ | મધ્યમવેગ ત્રણ અને ઉત્કૃષ્ટ વેગ ચાર સુધી રન વમનાન્તરોન બૂમવર્નન વિધિનો પાઠવ- \ આવવા જોઈ એ; અથવા પ્રમાણુ કે વજનની प्रतिलाभात् । बलवर्णोपपन्नं चैनमनुपहतमनसमभिसमीक्ष्य દષ્ટિએ તે વિરેચન થયેલ મળ એક બે કે ત્રણ પ્રસ્થ હોવા જોઈએ; આ સંબંધે પણ ચરકે सुखोषितं सुप्रजीर्णभक्तं शिरःस्नातमनुलिप्तगात्रं स्रग्विण સિદ્ધિસ્થાનના ૧ લા અધ્યાયમાં કહ્યું છે કેमनुपहतवस्त्रसंवीतमनुरूपालङ्कारालङ्कृतं सुहृदां दर्शयित्वा 'दशेव ते द्वित्रिगुणा विरेके प्रस्थास्तथा द्वित्रिचतुજ્ઞાતીના ઢીમ, અર્થને કામેશ્વવને –પછી એ Tબાહ્ય” જઘન્ય વિરેચનમાં ૧૦ વેગો મધ્યમ વમન કરેલા રોગીને જે વિરેચન આપવાની જરૂર વિરેચનમાં ૨૦ વેગ અને ઉત્તમ વિરેચનમાં જણાય તે વૈદ્ય તેને ૧૫ દિવસ વીત્યા પછી ફરી ૩૦ વેગો ઈષ્ટ ગણાય છે; તે જ પ્રમાણે હીન સ્નેહન તથા દનકર્મ કરાવીને પ્રસન્ન ચિત્તવાળા વિરેચનમાં દોષનું મા૫ બે પ્રસ્થ, મધ્યમ વિરેથયેલ તેને તે રાત્રે સુખેથી ઊંઘવા દઈ આગલા દિવસે ખાધેલો તેને ખોરાક પચી ગયો હોય તે ચનમાં દેષનું મા૫ ત્રણ પ્રસ્થ અને ઉત્તમ વિરે ચનમાં દોષનું માપ ચાર પ્રસ્થ હોવું જોઈએ.” તેની પાસે દેવોને ઉદ્દેશી હામ, બલિદાન, મંગલ એ ચરકનો અભિપ્રાય છે. છતાં આ કાશ્યપકર્મ, જપ અને પ્રાયશ્ચિત્ત કરાવી સારી તિથિ, નક્ષત્ર અને કરણયુક્ત ઉત્તમ મુદ્દતે બ્રાહ્મણો પાસે | સંહિતામાં ૨, ૩ અને ૪ વેગોની જે સંખ્યા કહી છે, તે બાળકોને ઉદ્દેશી કહી છે; એથી સ્વસ્તિવાચન કરાવી નસેતરના કકની એક તોલે અધિક વિરેચનો જ આવે તે વિરેચનનો અતિમાત્રા જોઈએ એટલા પ્રવાહીમાં ઘોળીને એ રોગીને યોગ થયો ગણાય છે; એ જે અતિગ થાય પાઈ દેવી. પરંતુ તે પહેલાં તેને દોષ, ઔષધને તે તેના ઉપચારો પણ ધ્રુમપાન સિવાય વમનના કાળ, બળ, શરીર, આહારનું સામ્ય, સત્વ, અતિગમાં જે કહ્યા છે તે બધા કરવા. ૧૧ પ્રકતિ અને વય–ઉંમરની જુદી જુદી અવસ્થાઓ તથા વિકારો પણ વૈદ્ય જેવા જોઈએ અને તે અહીં આ વિષે આ શ્લોકે મળે છે? પછી જ તેને ઉપર કહેલી વિરેચનમાત્રા યોગ્ય | તત્ર – પ્રમાણમાં પાવી જોઈએ. તે પછી એ રોગીને | પિત્તાનં વમન ત #Bત્ત = વિના બરાબર વિરેચન થઈ જાય ત્યારે પહેલાં જે | સ્વ રોપત્ત શ્રેમના વધે ત... .........ll વમન કરેલા માટે વિધિ કહેવામાં આવી છે, છેવટે પિત્ત બહાર આવે ત્યાં સુધી તે પ્રમાણે જ ધ્રુમપાન સિવાયની બધી વિધિ . ( વમન કરવું અને છેલ્લે કફ બહાર આવે તેનામાં બળ, વર્ણ-રંગ, કાંતિ કે સુંદરતા ફરી | પ્રાપ્ત થાય ત્યાં સુધી કરવી જોઈએ. પછી તેનું | ત્યાં સુધી વિરેચન કરવું જોઈએ; એ વામન પૂર્વકાળનું બળ તથા વર્ણ-કાંતિ વગેરે ફરી પ્રાપ્ત તથા વિરેચન સ્વયં–આપોઆ૫–પોતાની થઈ જાય, તેનું મન પ્રસન્ન થાય, સુખેથી ઊંધ | મેળે જ બંધ થઈ જાય તે શ્રેષ્ઠ હોઈ અનાબાધઆવે અને તેણે ખાધેલો ખોરાક બરાબર પચી 1 એટલે કે કઈ પણ ઉપદ્રવથી રહિત કહે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy